________________
૩૮૨
મૂળ જૈન ધર્મ અને કર્યો. તે કંઈ વિશેષ કામ કરી શકે તે પહેલાં સં. ૧૫૩રમાં લોકશાહને દેહાંત થયો. - તે પછી ભાણજી વગેરેએ લોકાશાહના મૂળ મતમાં કેટલાક સુધારો કરીને લોકમત ચલાવ્યું અને તેના અનુયાયીઓ લોકાગચ્છી કહેવાયા.
ભેંકાશાહની માન્યતા તે સદંતર ધર્મ વિરુદ્ધની જ હતી. એટલે ખરૂં કહીએ તે આજે લોંકાશાહને તે કઈ અનુયાયી છે જ નહિ.
લકાગચ્છ અને સ્થા. માન્યતામાં ફરક પણ લોકશાહને પિતાના આદ્ય પુરુષ તરીકે માન્ય કરતા બે સમુદાય વચ્ચે પણ માન્યતામાં મેટ ફરક છે તે અને ટુંકામાં બતાવું છું.
લકાગચ્છી માન્યતા સ્થાનકવાસી માન્યતા
બત્રીશ સો ઉપર પાર્ધચંદ્ર- પાર્ધચંદ્રના ટખામાં ફેરફાર સૂરિએ કરેલ ટમ્બાને માન્ય કરે છે. કરીધર્મસિંહજી મુનિએ બનાવેલ
ટમ્બાને માને છે. મૂર્તિપૂજાને માને છે.
મૂર્તિપૂજાને માનતા નથી. ઉપાશ્રયમાં મૂર્તિ તથા
મૂર્તિ તથા મંદિરને માનતા મંદિર રાખે છે.
નથી. મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. મૂર્તિ માનનારની નિંદા કરે છે.
સામાયિક આદિ ક્રિયામાં સ્થાપનાને માનતા નથી. સ્થાપનાજી રાખે છે. મુહપત્તિ બાંધતા નથી. મુહપત્તિ બાધી રાખવાના
આગ્રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org