________________
૩૮૩
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
યતિ હાથમાં છે અને કાંધે કાંઈ રાખતા નથી. કામળી રાખે છે.
એ નાની ડાંડીવાળે મેરી ડાંડીવાળો છે રાખે છે.
રાખે છે. શ્રાવકોના ઘેરથી જ ગોચરી અજેનને ત્યાં પણ વહારે વહેરે છે કારણ આહાર પાણીની છે ત્યાં શુદ્ધતા રહેતી નથી. શુદ્ધતા રહે છે.
આ સિવાય બીજી પણ ઘણું પ્રવૃત્તિઓ છે કે જેમાં લોકાગચ્છ અને સ્થાનકવાસીઓમાં મોટો ફરક છે. અત્યારે લોકાગચ્છ એ મૂર્તિપૂજક તપાગચ્છની એક શાખા જેવો ગણાય. ત્યારે સ્થાનકવાસી સંપ્રદાય તેને વિરોધ પક્ષને ગણાય.
અધર્મની પ્રરૂપણું કરનાર અને જૈન સમાજમાં ધર્મ વિરુદ્ધની વાતો કે ધર્મ વિરુદ્ધના સિદ્ધાંત ફેલાવનાર
વ્યક્તિને પોતાના આદ્ય પુરુષ તરીકે માનવા એ સાચા જેન ધમી માટે મિથ્યાત્વ અપનાવવા જેવું કાર્ય ગણાય.
તેમ જ તેવા પુરુષની જયંતિ ઉજવવી તે મિથ્યાત્વને અનુમોદન આપવા જેવું કાર્ય ગણાય,
સ્થાનકવાસીઓ મિથ્યાત્વને હેય માનતા હોય તે તેમણે ઘણે ઉડે વિચાર કરવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org