________________
પ્રકરણ અઢારમું
શ્વેતાંબરની ઉત્પત્તિ
દિગબરાએ ઉપજાવી કાઢેલી જુદી જુદી ખેાટી વાતા, તેની સમીક્ષા અને
દિગબરીની ખાટી કલ્પનાઓનું સાચું' રહસ્ય
દિગંબરની ઉત્પત્તિના વનમાં આપણે જોયું કે આવશ્યક ભાષ્યકારે એ નૂતન સ્થવિર પરંપરાવાળાને ટિક, ખેાડિયાના નામથી સંમેલન કરીને તેમના મતને મિથ્યાદર્શન કહ્યો હતા.
અનેક દિગંબર વિદ્વાનાએ તેના જવાબ પણ આપ્યા હતા. પરંતુ ભટ્ટારક દેવસેને તેમના દર્શનસાર તથા પ. વામદેવે તેમના ભાવ સંગ્રહ નામના ગ્રંથમાં શ્વેતાંબરાને ધૃત, સંશય ય્યિાદષ્ટિ ગૃહિકલ્પિક, મતભ્રષ્ટ, સપ્રચલિંગી, માભ્રષ્ટ પ્રત્યાદિ વિશેષણા દ્વારા એના વ્યાજની સાથે ખદલા લીધા. અને એનુ જ અનુસરણ ભટ્ટારક રત્નનદી વગેરે પાછળના વિદ્વાનાએ કર્યું.
ભટ્ટારક દેવસેને શ્વેતાંબરેશને ગાળે દઈ ને જ સતેાષ ન માન્યા. પશુ આવશ્યક-ભાષ્ય-ચૂર્ણીમાં દિગબાની જે ઉત્પત્તિ લખી છે તેના ઉત્તરમાં તેમણે શ્વેતાંબરાની ઉત્પત્તિવિષયની એક કથાં એડી કાઢી છે તે નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org