SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [0] જ્ઞાની સાધુ જ્ઞાની સાધુ પેાતાની નિષ્ફળતાના કારણે પોતે લીધેલી છૂટ ભગવાને કહી છે એમ બતાવે ત્યારે તે જ્ઞાની સાધુ દંભી અસત્યવાદી કહેવાય. નાની સાધુ પાતે લીધેલી છૂટ નિ`ળતાના કારણે લીધી છે એમ કબૂલ કરે તે સાચા પ્રમાણિક સાધુ કહેવાય. સત્યાર્થીના લક્ષણા સત્યાર્થી ભગવાનને સન્ માને છે, સત્યાર્થી ભગવાનના વચનામાં વિધતા, વિસંવાદિતા, અસબËતા કે અસગતતા કયારેય પણ ન હોય એમ માને છે અને વિરોધતા ઢાય તેવા વચનને ભગવાનના વચન તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગબરના સર્વ પૂર્વાચાર્યા છદ્મસ્થ તેમજ સ ંપ્રદાયમેાહી હતા. તેથી તેમના વચનમાં સત્યાસત્યનું મિશ્રણ હોય તે સવિત છે. તેવા સત્યાસત્ય મિશ્રિત વચનને સત્યાર્થી સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારતા નથી, પણ પોતાને વિવેક વાપરી જેટલુ સત્ય લાગે તેટલુ જ સ્વીકારે છે. ભગવાનની સજ્ઞતાને બાધક થાય તેવું અથવા ભગવાનના વચનની વિરુદ્ધ જાય તેવા પૂર્વાચાના કચનને ભગવાને કહેલ સત્ય તરીકે સ્વીકારતા નથી. શ્વેતાંબર તેમ જ દિગમ્બર પૂર્વાચાર્યાંનુ તે બહુમાન કરે છે. પણ તે ત્યાં સુધી જ અથવા એટલા પૂરતું જ કે પૂર્વાચાનુ વચન સત્ય હોય. પૂર્વાચાર્યાંના વનેમાંથી સત્ય જણાય તે સ્વીકારે છે અને અસત્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy