SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ કુંદ દાચાય વિક્રમની છડી સદીના પ્રથમ થયા હતા. મૂળ જૈન ધર્મ અને ચરમાં સ્વર્ગવાસી આ અવસર્પિણીના ઉતરતા કાળમાં અને તેમાંય આ પાંચમા આરામાં પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ રહે છે કારણ કે ૨૫૦૦ વથી મનુષ્ય આત્મખળમાં, જ્ઞાનખળમાં અને શારીરિકબળમાં ઉતરતા અને ઉતરતા જ ગયા છે. તેથી પ્રાચીન પુરુષની મહત્તા વિશેષ ગણાય છે. એ કારણથી કાઈ પણ મહાત્મા કે જેને સમય નિશ્ચિત ન હેાય તેમને તેમના અનુયાયી બને તેટલા વિશેષ પ્રાચીન કાળના ધરાવવા પ્રયાસ કરે છે. એ રીતે જ શ્રી કુંદકુંદાચાર્યને સમય પણ દિગંબર પંડિતામાંના કેટલાકે પહેલી કે ખીજી સદીને હરાવવા પ્રયત્ન કર્યા છે. તેમ ખીજા કેટલાકે તેમને ત્રીજી કે ચેાથી સદીના હરાવવાના પ્રયત્ન કર્યાં છે. આ પ્રયત્નમાં તેમની દલીલો તપ્રધાન છે. પરંતુ એકલા તર્કથી કામ ચાલી શકે નહિ. શ્રી કલ્યાણ વિજયજીએ તેા શ્રી કુંદકુંદાચાર્યના પ્રથામાંના જ ઉલ્લેખેાના પ્રમાણાથી જ તેમને છઠ્ઠી સદીના સિદ્ધ કર્યા છે. એટલે એ વાત જ સાચી રે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy