________________
હાલના સંપ્રદાય પ્ર. ૨
૨૧
તરીકે—તેમનુ મૂળ શાસ્ત્ર ષટ્યુંડાગમ સ્ત્રી મુક્તિ સાબિત કરે છે તેથી દિગખાએ સ્ત્રી મુક્તિ સાબિત કરનારા સંજ્ઞય શબ્દ શાસ્ત્રમાંથી રદ કરવાના આદેશ કાઢયેા.
આ પ્રમાણે દિગ બાએ તેઓ પાતે સત્ય ધર્મોના અનુયાચી નથી પણ મતાગ્રહના અનુયાયી છે એમ પૂરવાર કર્યું
વળી પ્રાચીન જન શાસ્ત્રોને અસ્વીકાર કરીને જૈન આચારશાસ્ત્રને બદલે દિગબરાએ પેાતાના માટે વૈષ્ણવી માન્યતાઓવાળુ નવુ આચારશાસ્ત્ર બનાવ્યું.
આ રીતે દિગબરોએ પણ મૂળ જૈન ધર્માનું સ્વરૂપ કાયમ રાખ્યું નથી.
એટલે
હાલના સર્વ સંપ્રદાયા અર્વાચીન છે. અને એક ફક્ત સાચે મૂળ શુદ્ધ જૈન ધર્મ જ પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org