SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સોંપ્રદાય પ્ર. ૧૪ ૨૦૫ એટલે કે વમાનના શિષ્યના વસ્ત્રની અપેક્ષાએ પ્રધાન એટલે રંગબેરંગી અને બહુ મૂલ્યવાળા વસ્ત્ર એવા સાંતત્તર ધમ ભગવાન પાર્શ્વનાથના છે. અહીં વસધારી સાધુઓના વધતા જતા વજ્ર માહુના બચાવ માટે ઉપજાવી કાઢેલા સાંતરોત્તરના અર્થ “ વિવિધ રંગી બહુ મૂલ્યવાળા વસ્ત્રા” એવા અ કર્યાં તે તદ્દન ખાટા છે. આચારગ સૂત્રના વિમેક્ષ અધ્યયનમાં સૂત્ર ૧૧૨ માં વસ્રના પ્રકરણમાં પણ સંતત્તરપદ આવે છે. ત્યાં ટીકાકાર શ્રી શીલાંકાચાર્યે તેના અર્થ આ પ્રમાણે કર્યો છે “ સાંતર છે ઉત્તર એઢવાનુ નુ” એમ અથ કર્યા છે. એટલે કે વસ્ત્રની જરૂર હેય ત્યારે એઢી લીએ અને પછી ઉતારીને પાસે રાખી લીએ. એ જ સાચા અથ છે. + હતા અને શ્રી તે પ્રમાણે ઉપરની ગાથાનેા પણ સાચા અર્થ એ છે કે શ્રી મહાવીર સ્વામીના શિષ્યા અચેલક પાર્શ્વનાથના ધમ સાંતરાત્તર હતા એટલે કે આવશ્યકતા પડયે વસુ આઢી લેતા હતા. પ્રતીત થાય છે. તેમના સાધુઓ અથ જ સગત આ << જૅમ અચેલક ’માંગેલ શબ્દ વસ્ત્રના તેના નિષેધક છે તેવી રીતે સાંતરેત્તરમાં અર્થમાં છે અને ‘સાંતર.' તેની અવધ અર્થ પ્રધાન કરવાથી મહામૂલ્યવાન કલ્પના કરવી પડી છે. * બહુમૂલ્ય વસ્ત્રવાળા ઠરાવી દીધા ! ! Jain Education International અર્થમાં છે અને ,, ઉત્તર પત્ર વસ્ત્ર-વિશેષ બતાવે છે. ઉત્તર શબ્દા વસ્રની એક વિચિત્ર અને આ ઉપરથી વચ્ચેના ખાવીશેય તીર્થંકરના સાધુ સાધ્વીને મ For Private & Personal Use Only " www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy