________________
હાલના સંપ્રદાય છે. ૧૯
૨૯૧ ભદ્રબાહુ સ્વામીના રચેલા ગ્રંથે નીચે પ્રમાણે ગણાવવામાં આવે છે–
સ્વતંત્ર ગ્રંથો છેદ સૂત્ર ૧. નિશીથી
૩. વ્યવહાર ૨. બૃહકલ્પ
૪. દશાશ્રુત સ્કંધ સ્તે ૫. ઉવસગ્નહર
૬. ગૃહશાંતિ જ્યોતિષ ૭. ભદ્રબાહુ સંહિતા કથા ૮. વસુદેવહિંડી
નિયુકિતઓ ૮. આચારાંગ નિયંતિ ૧૬. વ્યવહારસૂત્ર નિર્યુક્તિ ૧૦. સૂત્ર કૃતાંગ , ૧૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ , ૧૧. દશવૈકાલિક , ૧૮. ઋષિભાષિત છે ૧૨. ઉત્તરાધ્યયન , ૧૪. પર્યુષણક૯૫ , ૧૩. આવશ્યક છે. ૨૦. પિંડ નિયુક્તિ , ૧૪. દશાશ્રુતસ્કંધ ,
૨૧. ઓઘ , ૧૫. હ૮૫ ,
૨૨. સંસક્ત , આમ નં. ૮ થી ૧૮ સુધીની એટલે દશ નિયુક્તિઓ પૂર્વાચાર્યોના સૂત્રો ઉપર નિયુક્તિઓ બનાવેલી છે અને છેલ્લી ચાર એટલે નં. ૧ થી ૨૨ સુધીની પિોતે બનાવેલી છે.
ઘણી નિયુકિતઓ બનાવેલી હોવાથી ભદ્રબાહુને નિયુક્તિકાર પણ કહેવામાં આવે છે. પરંતુ શ્રુતકેવલી ભદ્રબાહુ અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ બન્ને ભિન્ન વ્યક્તિઓ છે તેમને ભૂલથી એક ગણી લીધેલા છે.
હવે ઉપરના ગ્રંથોમાંથી શ્રુતકેવળી ભદ્રબાહુના થો ક્યા ક્યા છે તે તપાસીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org