________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
|| ૧૧૮ ॥
ur
मो
ᄇ
भ
"
T
પહેલેથી ગ્લાન હોય, અથવા તો ઉપદ્રવ કરનાર દેવતા વડે કોઈક સાધુ ગ્રહણ કરાયો હોય, અથવા તો રસ્તાઓ ચોક્ખા ન હોય (કાદવ-કીચડાદિને કારણે વિહારનો રસ્તો સ્પષ્ટ ન હોય.)
હવે આ બધા કારણસર જો નીકળી ન શકાય તો તે અશિવવાળા સ્થાનમાં યતનાપૂર્વક રહેવું.
પ્રશ્ન : એ યતના શું છે ?
સમાધાન : આ ચાર વસ્તુ છોડી દેવી. (૧) દશેય પ્રકારની વિગઈઓ (૨) મીઠું (૩) લોખંડ (૪) દશીવાળું વસ્ત્ર. તથા જે ઘરો અશિવ વડે ગ્રહણ કરાયા હોય તેમાં આહાર-પાણી ન લેવા. હવે જો બધા જ ઘરો અશિવવાળા હોય તો પછી ત્યાં ગોચરી લેવા જવું, પણ કોઈની સાથે આંખો ન મીલાવવી. મોઢું નીચું રાખીને ગ્રહણ કરવું તથા આમતેમ - આજુબાજુ દૃષ્ટિપાત કરવો નહિ.
ગાથામાં વડવળયું શબ્દ છે. તેનો સમાસ એ કે વિગઈ વગેરે ચાર વસ્તુઓનો ત્યાગ. અથવા તો ચાર ભાંગાઓમાં (ગૃહીપ્રાન્ત - સંયત ભદ્રક વગેરે...) ક્ષેત્રનો ત્યાગ કરવો.
હવે ધારો કે ગ્લાન સાધુના કારણે ત્યાં રોકાવું પડે તો ગ્લાનની વિધિ શું ? તે કહે છે કે ગ્લાનનો ઉપાશ્રય જુદો રાખવો. આ ગ્લાનવિધિ જ સ્પષ્ટ દર્શાવે છે.
જે સાધુ અશિવથી ઝડપાયેલો હોય, તેને દૂર રાખવો અને દૂર રહેલા તેને ત્રણ પરંપરા વડે ભોજન આપવું. તે આ
I[
HIT
י
स्थ
| T
ભા.૧૭-૧૮
व
ओ
H
મૈં ॥ ૧૧૮ ॥