________________
શ્રી ઓધા (છતાંય અશિવ ન અટકે તો) ત્રણ વિભાગ કરાય... એમ છેલ્લે ત્રણ-ત્રણ સાધુઓના ગ્રુપો પડી જાય. એક વસતિપાલક | નિર્યુક્તિ અને બે સંઘાટક એમ ત્રણ-ત્રણ સાધુઓ વિહાર કરે.
હવે આમ છતાં એ દેવતા ન છોડે તો પછી બે-બેના ગ્રુપ થઈ જાય. હવે આમ છતાં ય જો દેવતા ન છોડે, તો છેવટે // ૧૩oll બધા સાધુ એકલા-એકલા થઈ જાય,
- આ રીતે એકલા થયેલા સાધુઓની ઉપધિ ન હણાય. એકલો સાધુ જો ઊંઘી જાય, પ્રમાદી બને તો એની બધી ઉપધિ | હણાઈ જાય અર્થાતુ દોષવાળી બની જાય. એ ઉપધિ વાપરી ન શકાય... (પરંતુ અહીં સાધુ પ્રમાદી નથી બન્યો એટલે તેના
ભા.-૨૨ ઉપકરણ હણાયેલા ન બને. આખો ગચ્છ ભેગો હોય ત્યારે ઘણા સાધુ રાત્રે ઊંધેલા હોય તો પણ અમુક તો વારાફરતી જાગતા | હોય જ, એટલે તેઓ ઉપધિની રક્ષા કરનારા હાજર હોવાથી એ ઉપકરણ ઉપહત = દુષ્ટ ન બને.) ' આ રીતે અશિવ વડે સાધુ શી રીતે એકાકી બને ? એ આખી વાત આપણે જોઈ ગયા.
वृत्ति : केन पुनरुपायेन ते एकत्वविशेषणजुष्टा नष्टाः सन्त एकत्र प्रदेशे संहियन्ते ? इत्याहમો.નિ.મી.: સંજી રાયાિ માનો પુત્ર પછી વા . सोममुहिकालरत्तच्छणंतरे एक्क दो विसए ॥२२॥
all ૧૩૦I. संगार:-संकेतः पृथग्भावकाले कर्तव्यः, यथाऽमुकत्र प्रदेशे सर्वैः संहन्तव्यमित्युपायः । तं च प्रदेशं प्राप्तानां को
૬
=
-
E