Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 824
________________ = ' - = = શ્રી ઓઘ-યુ अभणिते अनियुक्ते कस्मिंश्चिद्भिक्षौ प्रागेव यो नियुक्त आस्ते तमापृच्छ्य व्रजन्ति ते श्रमणा भिक्षार्थं । । 'अणभोगे 'त्ति अनाभोगेन अत्यन्तस्मृतिभ्रंशेन गताः ततः 'आसन्ने 'त्ति आसन्ने भूमिप्रदेशे यदि स्मृतं ततश्च आगत्य पुनः | | कथयित्वा यान्ति, 'काइय'त्ति कायिका) यो निर्गतः साधुस्तस्मै कथयन्ति, यदुत वयममुकत्र गताः । | ૮૦૭ll 'उच्चारभोमादि 'त्ति सज्ञाभूमि यो गतस्तस्मै कथयन्ति, यदुत कथनीयं वयममुकत्र गता इति, स म आदिग्रहणात्प्रथमालिकार्थं वा यो गतस्तस्य वा हस्ते संदिशन्ति । - ચન્દ્ર, : પ્રશ્ન : બહાર જતા આચાર્યે જો કોઈ સાધુને નિયુક્ત ન કર્યો હોય કે “જેને પૂછીને જઈ શકાય તો પછી શું નિ.-૨૪૨ કરવું ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૪૨ : ટીકાર્થ : જો આચાર્ય તે વખતે કોઈ સાધુને નિયુક્ત કરીને ન જ ગયા હોય તો પછી આચાર્યો પૂર્વે જેમને નિયુક્ત કરેલા હોય એટલે કે કોઈક ભિક્ષા વેલામાં જે પૂર્વે જ નિયુક્ત કરાયેલા હોય તેને પૂછીને તે સાધુઓ ભિક્ષા માટે જાય. હવે જો પૂછવાનું સંપૂર્ણ પણે ભૂલી જ જવાય અને એમને એમ જતા રહે અને નીકળ્યા બાદ જો નજીકના જ ભૂમિપ્રદેશમાં યાદ આવે તો પછી પાછા ઉપાશ્રયે આવીને, કહીને પછી તેઓ જાય. અથવા તો માત્ર કરવા માટે નીકળેલો કોઈક સાધુ દેખાઈ જાય તો તેને કહી દે. કે “અમે અમુક સ્થાને જઈએ છીએ.” અથવા તો અંડિલ ભૂમિ ગયેલો કોઈ સાધુ પાછો ફરતો હોય અને રસ્તામાં મળે તો એને કહી દે કે “તમારે ઉપાશ્રયે કહી દેવું કે હું અમુક જગ્યાએ ગોચરી ah ૮૦૭ ગયો છું.” મોમા માં જે મઃિ શબ્દ છે, તેનાથી આ પણ સમજી લેવું કે પ્રથમલિકા (બપોરે માંડલીમાં ભોજન કરતા પૂર્વે = = =

Loading...

Page Navigation
1 ... 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862