________________
આ
શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ
ur || ૮૪૨ |_
થઈ ગઈ કે પછી તેને જીવો વિનાની શુદ્ધ કરવી પણ શક્ય ન બને. (નિગોદાદિ થઈ જાય, ત્યારે આવું બને) એટલે એના વડે તીર્થકરની આજ્ઞા ભાંગેલી થાય. તે દ્રવ્ય = ઉપકરણ અપરિભોગવાળું, વાપરી ન શકાય તેવું થાય.
એ જ રીતે આચાર્ય વડે બીજો સાધુ પ્રતિલેખન કરવા માટે કહેવાયો. તેના વડે બધું જ કરાયું અને એટલે તીર્થકરની આજ્ઞા પણ પળાઈ. અને વસ્ત્રાદિ એ પરિભાગયોગ્ય, વપરાશયોગ્ય થયા.
નિ.-૨૬૨
वृत्ति : अमुमेवार्थमुपसंहरन्नाह - ओ.नि. : तित्थयरा रायाणो साह आरक्खि भंडगं च पुरं ।
तेणसरिसा य पाणा तिगं च रयणा भवो दंडो ॥२६२॥ सुगमा ॥ उक्ता छद्मस्थविषया द्रव्यप्रत्युपेक्षणा ॥
-
ક
=
ચન્દ્ર,ઃ આ જ અર્થનો ગાથામાં ઉપસંહાર કરતાં કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૨૬૨ : ગાથાર્થ : તીર્થકરો રાજા છે. સાધુઓ આરક્ષક છે. ઉપકરણ નગર છે. ચોર જેવા જીવડા છે. ત્રિક (જ્ઞાનાદિ) એ રત્નો છે. સંસાર એ દંડ છે.
ટીકાર્થઃ સ્પષ્ટ છે.
ahi ૮૪૨
=