Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 835
________________ શ્રી ઓઘ-ય 'एवं' अन्यग्रामे भिक्षाटनेन 'उद्गमदोषाः' आधाकर्मादयः "विजढा' परित्यक्ता भवन्ति, 'पइरिक्कय 'त्ति प्रचुरस्य નિર્યુક્તિ भक्तादेर्लाभो भवति 'अणोमाणं'ति न वा 'अपमान' अनादरकृतं भवति लोके, तथा मोहचिकित्सा च कृता भवति, १०२ श्रमातपवैयावृत्त्यादिभिर्मोहस्य निग्रहः कृतो भवति-अवकाशो दत्तो न भवतीति, 'विरियायारो य' वीर्याचारश्च | ૮૧૮|| ‘અનુવીf:' મનુક્તિો મવતિ | ચન્દ્ર, આમ અન્ય ગામમાં ગોચરી માટે ફરતા તરુણો-યુવાનો વડે આ જ કરાયેલું થાય છે કે ઓઘનિર્યુક્તિ-૨૫૦ : ગાથાર્થ : આ પ્રમાણે ઉદ્ગમદોષોનો ત્યાગ, પ્રચુરતા, અનપમાન, મોહચિકિત્સા, કરાયેલી જ નિ.-૨૫૦ થાય. અને વીર્યાચાર આચરાયેલો થાય. ટીકાર્થ : (૧) આ પ્રમાણે અન્ય ગામમાં ગોચરી ચર્ચા કરવા વડે આધાકર્માદિનો ત્યાગ થાય છે. (૨) પુષ્કળ || a ભક્તાદિનો લાભ થાય. (૩) લોકમાં અનાદર વડે થતું અપમાન ન થાય. (૪) મોહનીયકર્મ રૂપી રોગની ચિકિત્સા કરાયેલી થાય. એટલે કે શ્રમ, તડકો, વૈયાવચ્ચ વગેરે વડે મોહનો નિગ્રહ કરાયેલો થાય. એટલે કે એને તક જ ન મળે તથા (૫) વર્યાચારનું પાલન કરાયેલું થાય. वृत्ति : एवमुक्ते सति चोदक आह - ah ૮૧૮ છે.

Loading...

Page Navigation
1 ... 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862