________________
=
P
&
R
E
F
શ્રી ઘન
चोदकस्य वचनं चोदकवचनं, किं तद् ?, आत्मैवैवमनुकम्पित आचार्येण, ते च भे भवता परित्यक्ता भवन्ति । નિર્યુક્તિ आचार्योऽप्याह - आचार्यानुकम्पया परलोको भवति इहलोके च प्रशंसा भवति । 'अणुकंपा आयरियाई' वक्खाणिअं, | ૮૨૨ -
ચન્દ્ર.: હવે આ જ ગાથાને ભાષ્યકાર દરેક પદનું વ્યાખ્યાન કરવા પૂર્વક વર્ણવે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન મ કરવાની ઈચ્છાવાળા કહે છે કે –
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૪૮: ગાથાર્થ : પ્રશ્નકારનું વચન છે કે આ રીતે આત્મા અનુકંપિત કરાયો. તે વૈયાવચ્ચીઓ M તો ત્યાગ કરાયા. ઉત્તર : આચાર્યની અનુકંપાથી પરલોક થાય, આ લોકમાં પ્રશંસા થાય.
| ટીકાર્થ : પ્રશ્રકારનું વચન આ છે કે આચાર્યે આ રીતે વૈયાવચ્ચીઓને પ્રાયોગ્ય લેવા માટે બહાર ગામ મોકલીને જાતની આ જ અનુકંપા, સાચવણી કરી, પણ બિચારા વૈયાવચ્ચીઓ તો તેમના વડે તરછોડાઈ જ ગયા ને ?
આચાર્ય પણ ઉત્તર આપે છે કે આચાર્યની ભક્તિ કરવાથી તે વૈયાવચ્ચીઓનો પરલોક સુધરે અને આ લોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય.
૨૫૧મી નિ.ગાથાના મજુર્જ..... શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीं 'दोस'त्ति व्याख्यानयन्नाह -
ભા.-૧૪૮
R.
Fi ૮૨૨ |