Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 842
________________ 미 શ્રી ઓઘ નિર્યુક્તિ || ૮૨૫॥ ઉત્તર : જ્યારે ભિક્ષાવેળા થઈ જ ન હોય ત્યારે સૂકુ પાકું લઈને પ્રથમાલિકા કરી લે. (એંઠુ ન થાય એ રીતે વાપરવાની મૈં વિધિ આગળ બતાવશે.) એ ભોજન એંઠુ થાય. (સાધુ પાસે બે જ પાત્રા છે. તરપણી-ચેતનો તે વખતે ન હતા. એક પાત્રામાં પાણી અને બીજામાં ભોજન હોય. હવે જો ત્યાં પાત્રામાં થોડુંક વહોર્યા બાદ ત્યાં જ વાપરે તો એ પાસું એંઠુ થઈ જાય. પછી પાછું એ પાત્રામાં બીજું વહોરીને લાવે તો એ તો એંઠું જ ગણાય ને ?) પ્રશ્ન : આ સાધુ પ્રથમાલિકા કેટલા પ્રમાણની કરે ? કેટલું ખાય ? ઉત્તર : બે પ્રકારની પ્રથમાલિકા હોય છે. (૧) કોળીયાઓ વડે (૨) ભિક્ષા વડે. स्म वृत्ति : इदानीं तेन सङ्घाटकेन किं वस्तु केषु पात्रकेषु गृह्यते ? का वा प्रथमालिकाकरणे यतना क्रियते ?, वी एतत्प्रतिपादयन्नाह मो - त्य भ હવે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એ બેયનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે જઘન્યથી ત્રણ કોળીયા અથવા ત્રણ ભિક્ષા 1 લે. ઉત્કૃષ્ટથી પાંચ કોળીયા કે પાંચ ભિક્ષા લે. (પાંચ ઘરે ભિક્ષા, કે કુલ પાંચ વાર વહોરવા રૂપ ભિક્ષા.... અથવા ભિક્ષા ૫ એટલે રોટલી-લાડવો વગેરે વસ્તુ=દ્રવ્ય. ત્રણ ભિક્ષા એટલે કોઈપણ ત્રણ વસ્તુ! પાંચ ભિક્ષા એટલે કોઈપણ પાંચ વસ્તુ ! એમાં પણ કોળીયા તો નક્કી કરવાના જ.) व Di H ચા 174 મ ભા.-૧૫૦ મૈં ॥ ૮૨૫ ॥

Loading...

Page Navigation
1 ... 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862