Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 822
________________ નિ.-૨૪૧ શ્રી ઓધ-યુ જો આચાર્યને પૂછીને જાય, તો જાણકાર આચાર્ય જતા અટકાવે.) નિયુક્તિ , 1 (૫) અથવા એવું બને કે આ સાધુઓ જે ગામમાં જવાના હોય ત્યાં સ્ત્રીદોષો કે નપુંસકદોષો હોય. (પૂછીને જાય તો | vી જાણકાર આચાર્ય અટકાવે) | | ૮૦૫ | ન (૬) અથવા ક્યારેક રસ્તામાં સાધુ મૂચ્છ પામીને પડી જાય. હવે જો પૂછ્યા વિના ગયા હોય તો ગચ્છને શી ખબર v પડે કે સાધુઓ ક્યાં ગયા છે ? તો તપાસ શી રીતે કરે ? . એટલે જ પુછ્યા વિના જનારાઓએ તો આચાર્ય, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિતો, તપસ્વીઓ બધા જ ત્યજી દેવાયેલા બની IFરહે. કેમકે આચાર્યાદિ માટે લાવવાની વસ્તુઓ એ સાધુઓને કહેવાયેલી ન હોવાથી તેઓ આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ લાવે જ નહિ. અને પૃચ્છા કરી નથી કે જેથી તે સમયે કહી શકાય કે “આ લાવજો.” वृत्ति : यत एते दोषाः परित्यागजनितास्तस्मादेतद्दोषभयात् - - મો.નિ.: મારિ બાપુચ્છ તÍદ્દેિ વ તંબ ૩ મહંતે चेइयगिलाणकज्जाइएसु गुरुणो उ निग्गमणं ॥२४१॥ तस्मादाचार्यमापृच्छ्य गन्तव्यम् । अथाचार्यः कथञ्चिन्न भवति ततः 'तस्संदिढे वत्ति तेनाचार्येण यः संदिष्टः | यथाऽमुमापृच्छय गन्तव्यं ततस्तमापृच्छ्य व्रजन्ति । तस्मिन्नसति-आचार्येऽविद्यमाने क्वचिन्निर्गते, केन पुनः I ૦૫

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862