________________
નિ.-૧૧૩
શ્રી ઓઘ-ધુ
સમાચાર ન આવે ત્યાં સુધી એ સાધુ યોગ્ય સ્થાને રોકાઈ રહે.) નિર્યુક્તિ (૮) ક્યારેક પોતે જ જાતે ગ્લાન થાય અથવા તો રસ્તામાં બીજો કોઈ ગ્લાન સાધુ મળી જાય તો એની સેવા કરવાદિ
કારણસર સ્વયં સ્થાનસ્થિત બને. / ૪૭૭ll |
(૯) જે આચાર્યને મળવા જાય છે, તે આચાર્ય જ કાળધર્મ પામ્યા હોવાના આછા-પાતળા સમાચાર આવે, તો જ્યાં v સુધી તેનો નિશ્ચય ન થાય ત્યાં સુધી પોતે સ્થાનસ્થિત રહે. " (૧૦) રસ્તામાં જ ચોમાસું શરું થઈ જાય તો તેના અટકાવને લીધે સાધુ સ્થાનસ્થિત બને, એટલે કે તે જ ગામાદિમાં રોકાઈ જાય.
આ ૧૧૨મી ગાથા દ્વારગાથા છે. वृत्ति : इदानीं नियुक्तिकार एव कानिचिद् द्वाराणि व्याख्यानयन्नाह - ओ.नि. : तत्थेव अंतरा वा असिवादी सोउ परिरयस्सऽसई ।
संचिक्खे जाव सिवं अहवावी ते तओ फिडिआ ॥११३॥ ‘ત2'તિ થોડો વિવક્ષતો: રેશઃ ‘મન્તા' મન્ત રાત્રે વા સિવા ગાતા રૂત્તિ “શ્રત્વ' માળે, र आदिग्रहणादवमोदरिकाराजद्विष्टभयानि परिगृह्यन्ते, परियस्सऽसई 'त्ति भमाडयस्स 'असति' अभावे तिष्ठति, एतदुक्तं
૪૭૭IL
વી र