________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૬૭૭ ॥
णं
भ
Or
H
भ
પછી કુંભાર જાતે ઉતરી જાય એટલે ગધેડો સમજે કે “મારો ભાર ઉતારાયો છે” એટલે એ વધું ઝડપથી ચાલે. એ પછી બીજા ગધેડાનો એના ઉપર મૂકાયેલો ભાર પણ દૂર કરાય ત્યારે તો એ ગધેડો અત્યંત ઝડપથી ચાલવા લાગે.
એ રીતે સાધુ પણ નિર્વસ્ત્ર બની બહાર સખત ઠંડી વેઠી પછી અંદર આવી એક-બે-ત્રણ વસ્ત્ર પહેરીને અત્યંત ઠંડીનો અભાવ માનતો સુખેથી રહી શકે, કે જ્યાં સુધી રાત આખી પુરી થાય.
આ વિધિ છે.
અપવાદ માર્ગે તો પછી જે રીતે સમાધિ રહે તે પ્રમાણે કરવું.
આ પ્રમાણે ૧૭૬મી ગાથામાં રહેલ ‘સંરવિતિઞવસહિ એ શબ્દનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
वृत्ति : इदानीं संज्ञिद्वारं व्याख्यायते - दारं ।
ओ. नि. : दुविहो उ विहरियाविहरिओ य भयणा उ विहरिए होइ ।
संदिट्ठो जो विहरितो अविहरिअविही इमो होइ ॥ २१९ ॥
एवं ते व्रजन्तः कञ्चिद्ग्रामं प्राप्ताः, स च ग्रामो द्विविधो विहृतोऽविहृतश्च विहृतः साधुभिर्यः क्षुण्ण:, आसेवित इत्यर्थः, अवितो यः साधुभिर्न क्षुण्णो = नासेवित इत्यर्थः । तुशब्दो विशेषणार्थः । किं विशिनष्टि ? - योऽसौ विहृतः
स्थ
णं
भः
11
મ
T
સનિ.-૨૧૧
आ
વ ॥ ૬૭૭ II