________________
સ્થા
નિયુક્તિ
શ્રી ઓધ- વ્યા 1 ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૦૪ : ટીકાર્ય : આ રીતે પૂર્વે કહ્યા પ્રમાણે બાહ્ય ગામમાં એટલે કે નજીકના ગામમાં રહેલા
| (અથવા તો ગોચરી વાપરી ચૂકેલા) છતાં માસકલ્પયોગ્ય ક્ષેત્ર પાસે આવીને રહે. અને પ્રથમ તો ઉદ્યાનમાં સ્થાન, સ્થિરતા
કરે. ત્યારબાદ વસતિના પ્રત્યુપ્રેક્ષકો ગામમાં મોકલાય. જો વસતિના પ્રત્યુપ્રેક્ષકો પહેલા તપાસ કરવા ન મોકલાય અને આખો. ૭૪૫TI
ગચ્છ ઉપકરણાદિ સાથે વસતિસ્થાને પહોંચે અને ગમે તે કારણસર જો વસતિનો વ્યાઘાત થાય, તો બધા સાધુઓએ ઉપધિ સહિત પાછા ફરવું પડે. અને આ રીતે સાધુઓને પાછા ફરતા, નિરાધાર જોઈ લોકોમાં જિનશાસનની અપભ્રાજના થાય. (૨૩મી નિર્યુક્તિગાથાના પત્તાબ ઘર નય શબ્દનો અર્થ ભાષ્યકાર બતાવી રહ્યા છે.)
F
F
E
=
ભા.૧૦૫-૧૦૬
=
=
=
=
= •
वृत्ति : तत्र च प्रविशतां शुकनापशुकननिरूपणायाह - ओ.नि.भा. : मइलकुचेले अब्भंगिएल्लए साण खुज्ज वडभे या ।
एए उ अप्पसत्था हवंति खित्तं अइंतस्स ॥१०५॥ नारी पीवरगब्भा वड्दकुमारीय कट्ठभारो य । कासायवत्थ कुच्चंधरा य कज्जं न साहिति ॥१०६॥
=
=
કે
દ
|| ૭૪૫ |