Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 804
________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ प्रहरे वेला आहोस्वित्प्रहद्धये एतद्विज्ञातव्यं, 'संविग्ग एगठाणे 'त्ति संविग्नो-मोक्षाभिलाषी 'एगट्ठाणे त्ति एकः सङ्घाटक: प्रविशति, 'अणेगसाहूसुत्ति अनेकेषु साधुषु प्रविशत्सु 'पण्णरस 'त्ति पञ्चदश दोषा नियमाद्भवन्ति 'आहाकम्मुद्देसिअ' इत्येवमादयः । अज्झोयरओ मीसजायं च एक्को भेओ, | ૭૮૭l ભા.-૧૩૬ ચન્દ્ર. : શ્રાવકકુલોમાં શિક્ષા લેતા ગીતાર્થ સાધુઓએ આ વસ્તુ જાણી લેવી કે – ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૬ : ટીકાર્થ : (૧) રસોડામાં રોજે રોજ કેટલા ઘઉં વગેરે પ્રવેશે છે ? એટલે કે રોજ કેટલા or પ્રમાણમાં ઘઉં રાંધવામાં આવે છે? એ જાણી લેવું અને પછી એ અનુસારે દોષિત ન બને એમ વહોરવું. (૨) “રસોડામાં ક્ષા | આટલા પ્રમાણમાં ઘી-ગોળ વગેરે પ્રવેશે છે. (વપરાય છે, એટલે એ પ્રમાણે આટલી માત્રામાં લેવું.” એ જાણી લેવું. (૩) | બલવણ-હીંગ વગેરે વાળા શાકો કેટલા છે ? એ જાણી લઈ પછી તેને અનુસાર ગ્રહણ કરે (૪) વાઈગણો (= મન્થાફોડિઆણિ | (દૂધી વગેરે. તેના શાકો. જેમાં ઉપરથી માથાને તોડીને (દૂધીનું ડીંટુ) શાક બનાવવામાં આવે) કેટલા પ્રમાણમાં આ ઘરમાં રંધાય છે. એ જાણીને એને અનુસાર ગ્રહણ કરે. (૫) શું અહીં એક પ્રહરમાં ગોચરીનો કાળ છે ? કે પછી બે પ્રહરમાં ગોચરીનો કાળ છે ? એ જાણી લેવું. મોક્ષાભિલાષી એક સંઘાટક આ સ્થાપનાકુલોમાં પ્રવેશે. જો અનેક સાધુઓ પ્રવેશે તો પછી આધાકર્મ વગેરે પંદર દોષો અવશ્ય લાગે. અહીં આમ તો ૧૬ ભેદ છે. પણ અધ્યવપૂરક અને મિશ્ર એ બંને એક જ દોષ ગણવાથી ૧૫ ભેદ થાય. | ૭૮૭ll

Loading...

Page Navigation
1 ... 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862