________________
શ્રી ઓઘ-યુ
હવે જો વસતિ ઘણી જ નાની હોવાથી નીચે જમીન ઉપર પાત્રાઓ મૂકવાનું સ્થાન ન હોય તો પછી પડદો બાંધવા માટે ચા નિર્યુક્તિ 1 ઔપગ્રહિક ઉપધિ તરીકે વધારાની આવશ્યક ઉપધિ તરીકે દોરો લીધો હોય, કે જે આખાય ગચ્છનો સાધારણ હોય (પડદો
| iા બધા માટે થવાનો, એટલે એ માટેનો દોરો પણ ભલે એકાદ સાધુ ઉંચકે પણ એ ગણાય તો આખાય ગચ્છનો જ.) તેના વડે of || ૭૩૮i પાત્રાઓ ખીલી વગેરેમાં બંધાય. (બે-ચાર ખીલીમાં દોરી બાંધી પછી એ દોરી ઉપર પાત્રાઓ બાંધી શકાય. અથવા તો સીધા
પાત્રા ખીલી પર બાંધવા ન ફાવે એટલે પાત્રા સાથે દોરી બાંધી એ દોરી ખીલી ઉપર બંધાય. એટલે એ રીતે પાત્રા બંધાઈ જાય. એમ પણ બને કે એક જ ભીંતની બેય બાજુના છેડે રહેલ બે ખીલીઓમાં દોરી બાંધી પછી એના ઉપર ઝોળીઓ બાંધી દેવાય. આ બધી ઝોળી ભીંતને અડેલી હોય, સામસામેની દિવાલ ઉપરની ખીલીઓ ઉપર દોરી બાંધી એના ઉપર પાત્રાઓ /ણ નિ.-૨૩૪ બાંધવાની વિધિ એ યોગ્ય નથી લાગતી. કેમકે એ તો આવતા જતા માથામાં ભટકાઈ જાય.)
( મો.ન. : ઘુનિયા મસ વિચ્છિન્ના ૩ માના મૂખી !
बिलधम्मो चारभडा साहरणेगंतकडपोत्ती ॥२३४॥ क्षुल्लिकाया वसतेरभावे 'विच्छिन्नाए उत्ति विस्तीर्याणां वसतौ स्थातव्यं, तत्र च को विधिरित्यत आह - 'मालणा हा भूमी' विस्तीर्णवसते मिर्माल्यते-व्याप्यते पुष्पप्रकरसदृशैः स्वपद्भिः, 'बिलघम्मो चारभडत्ति अवलगकादय आगत्य हा पाइदं भणन्ति-यदुत बिलधर्मोऽयं बिले यावतामवस्थानं भवति तावन्त एव प्रविशन्ति, ततः साधवः किं कुर्वन्ति ?,
૭૩૮ |