________________
શ્રી ઓઘ-યુ નિર્યુકિત
મુશ્કેલી ઉભી થાય. અન્ય માર્ગ એવો હોય કે જેમાં રાત્રે મુશ્કેલી ઉભી થાય. એટલે આ બધું જોઈ જોઈને આગળ જવું.
આ આખી ગમનવિધિ બતાવી.
// ૫૩૯ I
-
E
ભા.-૭૩
A
वृत्ति : इदानीं भाष्यकार: एनामेव नियुक्तिगाथां प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सो चेव उ निग्गमणे विही उ जो वन्निओ उ एगस्स ।
दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे ॥७३॥ स एव विधिर्य एकस्य निर्गमने उक्तः 'विसज्जणा पओसे' इत्येवमादिको विधिरुक्तः, इदानीं पथि व्रजतो विधिरुच्यते-स चायं-दव्वे खित्ते काले भावे पंथं तु पडिलेहे'त्ति द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च मार्ग प्रत्युपेक्षेत ।
ચન્દ્ર.: હવે ભાષ્યકાર આ જ નિયુક્તિગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૩: ગાથાર્થ : નિર્ગમનમાં તે જ વિધિ છે, કે જે એક સાધુના નિર્ગમનમાં વિધિ બતાવી છે. માર્ગને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પ્રતિલેખન કરે.
ટીકાર્થ: તે જ વિધિ છે, જે એકના નિર્ગમનમાં કહેવાયેલી છે, તે અહીં અનેકોના નિર્ગમનમાં પણ જાણવી. વિસMTI પો... આ ગાથામાં આખી વિધિ કહેવાયેલી છે. હવે માર્ગમાં જનારા તે સાધુની શું વિધિ છે ? તે કહે છે કે દ્રવ્યાદિ ચાર
F
S *
F
= ‘rs.
Eી
કહે છે કે દ્રવ્યાદિ ચાર Fu ૫૩૯ II.