________________
"
શ્રી ઓઇ- નિર્યુક્તિ
| | ૫૭૧ ||
E
#
3
E
2
E
ઉત્તર : જો બીજા સાધુઓને કહે તો પોતપોતાના ક્ષેત્ર ઉપરના પક્ષપાતના કારણે પરસ્પર ઝઘડો પણ થાય. એ ન થવા દેવા માટે ન કહે. (જે જે સાધુઓ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રત્યુપેક્ષણા કરવા ગયા હોય, તે બધા જ પોતે જોયેલ ક્ષેત્રને વધુ સારુ દેખાડવા પ્રયત્ન કરે અને બીજાના ક્ષેત્રમાં દોષ દર્શાવવા પ્રયત્ન કરે... આમ આ રીતે જો તે સાધુઓ પરસ્પર ક્ષેત્રગુણો સંબંધી વાતચીત કરે તો તો પરસ્પર આ બધી ચર્ચાઓ છેલ્લે મોટા ઝઘડાનું સ્વરૂપ પણ પકડી બેસે.).
આ કારણસર જયારે રાત્રે બધા જ સાધુઓ એક સાથે ભેગા થયેલા હોય ત્યારે તેઓ ક્ષેત્રના ગુણો કહે. (ત્યારે ગુરુ : હાજર જ હોય.)
- નિ. વૃત્તિ: તે ર – તન્નથતિ –
જ ૧૫૯-૧૬૦ ओ.नि. : पढमाए नत्थि पढमा तत्थ उ घयखीरकूरदहिलंभो ।
बिइयाए बिइअ तइआए दोवि तेसिं च धुवलंभो ॥१५९॥
ओहासिअधुवलंभो पाउग्गाणं चउत्थिए नियमा ।
इहरावि जहिच्छाए तिकालजोग्गं च सव्वेसि ॥१६०॥ 'प्रथमायां' पूर्वस्यां दिशि नास्ति प्रथमा-नास्ति सूत्रपौरुषीत्यर्थः, किन्तु तत्र घृतक्षीरकूरदधिलाभोऽस्ति, अन्ये
all ૫૭૧ |
=
F
,
= ‘ક
=
E
થ, ઈ