________________
श्री जोध
નિર્યુક્તિ
॥ १० ॥
मो
णं
निर्युक्तिकारः स सङ्गारः कया यतनया कर्त्तव्यः ? कस्यां वा वेलायां कर्त्तव्यः ? इत्येतदाह संगार बिइय वसही तइए सण्णी चउत्थि साहम्मी । पंचमगंमि अ वसही छुट्टे ठाणट्ठिओ होति ॥ १७७॥
ओ.नि. :
भ
मा
'संगार'त्ति सङ्केतोऽभिधीयते ततः प्रथमद्वारे तद्विधिर्वक्तव्यः, 'बितिय वसहित्ति द्वितीये द्वारे वसतिः वक्तव्या, पूर्वप्रत्युपेक्षितायास्तस्या व्याघाते वा वसतेरन्यवसतिग्रहणविधिर्वक्तव्यः । 'ततिए सण्णि 'त्ति तृतीये द्वारे सञ्ज्ञी श्रावको स वक्तव्यः । ' चउत्थि साहम्मित्ति चतुर्थे द्वारे साधर्मिका वक्तव्याः | 'पंचमगंमि अ वसहित्ति पञ्चमे द्वारे वसतिर्वक्तव्या स्स नि. १७७ 'विच्छिण्णा खुडलिआ' इत्येवमादि। 'छट्टे ठाणट्ठिओ होति' षष्ठे द्वारे स्थानस्थितो भवति । द्वारगाथेयम् ।
ચન્દ્ર. ઃ ૧૭૬મી નિર્યુક્તિ ગાથામાં છેલ્લે વાત કરી કે “ઉત્સર્ગનો વધુ પડતો રાગી એવો કોઈક જડ સાધુ અંધારામાં વિહાર કરવા તૈયાર ન થાય તો પછી એને સંકેત કરી દેવો...” તેમાં નિર્યુક્તિકારે માત્ર સંકેત કરવાની વાત જ કરી. પણ હવે તે જ નિર્યુક્તિકાર “તે સંકેત કઈ યતના વડે કરવો ? અને ક્યા સમયે કરવો ?” એ વાત કરે છે. खोघनियुक्ति - १७७ : टीअर्थ : (१) संगार - संकेत तेनी विधि हेवी (२) जीभ द्वारमां वसति हेवी मेटले પહેલા જોયેલી વસતિમાં રહેવું અથવા તો તે વસતિનો વ્યાઘાત થાય તો પછી નવી વસતિ ગ્રહણ કરવાની વિધિ કહેવી. (૩) ત્રીજા દ્વારમાં સંક્ષી એટલે કે શ્રાવક કહેવો. (૪) ચોથા દ્વારમાં સાધર્મિકો કહેવા. (૫) પાંચમાં દ્વારમાં વસતિ કહેવી. કે તે
Di
IT
भ
ग
व
ओ
म
हा
at 11 €10 11
21