________________
૬
”
'P
=
=
=
=
H
=
નિ.-૧૮૯
શ્રી ઓઘ
ઓઘનિર્યુક્તિ-૧૮૮ : ગાથાર્થ : અતિભારથી ઈર્યાસમિતિ શુદ્ધ ન પાળે. કંટકાદિથી આત્મવિરાધના થાય. માટે નિયુક્તિ વાપરીને, ચંડિલાદિ જઈને અંદર પ્રવેશો. આ પ્રમાણે દોષો ત્યજાયેલા થાય છે.
ટીકાર્થ : પ્રશ્નકાર આ પ્રમાણે કહે છે કે “ગચ્છની પાસેથી પોતાના બે જણની ઉપધિને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવડાવતો ૬૩ ll
૫ સાધુ ઉપધિના ભારથી અને ભૂખથી પીડા પામેલો છતાં ઈર્યાસમિતિને પાળી ન શકે અને માટે સંયમવિરાધના થાય. તથા ભૂખ્યો હોવાના લીધે જ કાંટા વગેરેને જોઈ ન શકે એટલે આત્મવિરાધના થાય.
તેથી ગામ બહાર જ ગોચરી વાપરીને, સ્પંડિલમાત્રુ કરીને પછી જ વસતિમાં પ્રવેશ કરો. કેમકે આ પ્રમાણે કરાય તો આત્મ વિરાધના વગેરે બધા દોષો દૂર થઈ જાય.”
वृत्ति : एवमुक्ते सत्याहाचार्यः - ओ.नि. : आयरिअवयण दोसा दुविहा नियमा उ संजमायाए ।
वच्चह न तुब्भे सामी असंखडं मंडलीए वा ॥१८९॥ आचार्यस्य वचनं आचार्यवचनं, किं तदित्यत आह-'दोसा' बाह्यतो भुञ्जतां दोषा भवन्ति द्विविधाः 'नियमाद्' वो अवश्यतया 'संजम 'त्ति संयमविराधनादोष: 'आयाए'त्ति आत्मविराधनादोषः । तत्र संयमविराधनादोष एवं भवति-तत्र
=
=
=
=
=
=
=
=
=
= 'e
| ૬૩૯ો.