________________
*
P
*
*
=
નિ.-૨૦૦
શ્રી ઓઘ-ચ
वसिमसमीप एव कमढकेषु शुष्केन लेपेन सबाह्याभ्यन्तरेषु लिप्तेषु भुज्यते, 'कुरुकुआ य'त्ति कुरुकुचाનિર્યુક્તિ पादप्रक्षालनादिका क्रियते 'संतरित 'त्ति सान्तरा:-सावकाशा बृहदन्तराला उपविशन्ति । I ૬૫૫ ||
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૦૦: ટીકાર્ય : હવે જો શૂન્યઘર વગેરેમાં ગૃહસ્થોનું આગમન થતું હોય તો પછી આ રીતે આગમન હોતે છતેં તેઓ જોઈ ન શકે એ માટે વચ્ચે પડદો કરવો.
હવે જો શૂન્યગૃહાદિ સ્થાનો ગૃહસ્થો વડે આક્રાન્ત હોય એટલે કે એટલા બધા ગૃહસ્થો હોય કે પડદો કરીને એક બાજુ શi/ - વાપરવું શક્ય ન હોય તો પછી ભય વિનાના જંગલના સ્થાનમાં ભોજન કરાય.
- હવે જો જંગલનું સ્થાન ભયવાળું હોય અથવા તો ભય વિનાનું હોવા છતાં એકદમ ખુલ્લુ હોય, ગુપ્ત-છૂપુ ન હોય તો LI ' પછી વસતિની પાસે જ, (જયાં ગામના લોકોનું રહેઠાણ છે ત્યાં જ) શુષ્ક લેપ વડે અંદર અને બહાર લેપાયેલા કમઢકોમાં |
વાપરે. તથા પગ ધોવા-હાથ ધોવા વગેરે રૂપ ક્રિયાઓ કરે. તથા સાધુઓ નજીક નજીક ન બેસે, પણ પરસ્પર મોટું અંતર = રાખીને બેસે. લોકમાં એવું પ્રચલિત છે કે ઘણા લોકો જમનારા હોય તો બધા પંક્તિબદ્ધ બેસે, આપણી માંડલી જે રીતે બેસે ? છે, એ રીતે લોકમાં કોઈ બેસતા નથી. એટલે જો એ અજૈનાદિની સામે માંડલી આકારે વાપરવા બેસીએ તો એમને જુગુપ્સા
થવાની શક્યતા રહે. એટલે હવે જયારે લોકોની હાજરીમાં કે સામે જ વાપરવાનો વખત આવ્યો ત્યારે સાધુઓ માંડલી નથી થી કરતા. બધા સાધુઓ છૂટા છૂટા બેસીને વાપરી લે છે. આમાં ગૃહસ્થોને વિશેષ ખબર ન પડવાથી દોષ ન લાગે, એમ સંભવે Eu ૬૫૫ II