________________
શ્રી ઓઘ-ય
નિર્યુક્તિ
E
I ૬૦૩ ll
F
નોળીયો આ બધાનું દર્શન જ પ્રશસ્ત છે. (અર્થાતુ એ દેખાય તે પણ શકુન છે.) જો આ બધા સાધુને ગોળાકારે પ્રદક્ષિણા આપે તો તમામ સંપત્તિની પ્રાપ્તિ થાય. (કોઈક એવો અર્થ પણ કરે છે કે પ્રભુને પ્રદક્ષિણા આપીને નીકળીએ તો સર્વસંપત્તિ થાય. પણ એ અર્થ વિચારણીય છે.).
ટીકાર્થ : સ્પષ્ટ છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય- ૮૫ : ગાથાર્થ : મંગલકારી વાંજીત્ર, પૂર્ણકળશનું - ભરેલા ઘડાનું દર્શન. શંખનો શબ્દ, પડહનો શબ્દ (ઢંઢેરો પીટાવતી વખતે જે ઢોલ વગાડાય, તેનો શબ્દ), કળશ, (દેરાસરમાં પ્રક્ષાલ કરવા માટે જે કળશ આવે છે તે | આકારનું વાસણ) છત્ર, ચામર, ધ્વજપતાકા-ધજા આ બધા પ્રશસ્ત છે.
ટીકાર્થ : સ્પષ્ટ છે.
=
=
=
ભા.-૮૬
ટકા
= =
મો.નિ.. : સમvi સંવયં સંત સમvi કોય હં.
मीणं घंटे पडागं च सिद्धमत्थं विआगरे ॥८६॥ “શ્રમUT:' નિમાત્રથાર ‘સંયતઃ' સાથે સંયમનુષ્ઠાને યતિઃ-યત્નપર: ‘વંતરિ ‘કાન્ત:' દ્રિયનોવૈઃ “સુમનસ:' पुष्पाणि, शेषं सुगमम् ।
aff ૬૦૩ .