________________
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
11 444 11
(પથરા) વગેરે વસ્તુઓની રજા લઈ લેવી કે “તમે આ બધી વસ્તુઓની રજા આપો. “(અર્થાત્ “સાધુઓને જે ઉપયોગી વસ્તુઓ તમારી વસતિમાં હશે, તેનો સાધુઓ ઉપયોગ કરશે...” એમ કહે. દાંતમાં ભરાયેલ દાણાદિ કાઢવા, કાંટો કાઢવા તણખલાદિની જરૂર પડે, તો પાત્રા ઘસવા કે સ્થંડિલાદિ માટે પથરા-ઢેફા જોઈએ. આ બધુ વસતિમાં પડેલું હોય, તેથી એની રજા માંગે.)
પણ જો ગૃહસ્થ જાણતો ન હોય કે “સાધુઓને ઉપયોગી વસ્તુઓ કઈ ?” અને એટલે સાધુના કથનનો અભિપ્રાય ન " સમજી શકે અને વિચારમાં પડે કે “સાધુઓને માટે પ્રાયોગ્ય શું કહેવાય ?’’ તો આવા પ્રકારનો વિચાર શય્યાતરને ઉપસ્થિત “ થયે છતેં એને કહેવું કે “તમે અમને તૃણ-ક્ષાર (ચૂનો વગેરે) ડગલાદિની અનુમતિ આપો.” (પહેલા માત્ર એમ જ કહેલું કે ‘સાધુઓને ઉપયોગી વસ્તુની રજા આપો.' જ્યારે હવે એ વસ્તુઓના નામ બોલવાપૂર્વક સ્પષ્ટતા કરે છે.)
भ
वृत्ति: एतां निर्युक्तिगाथां भाष्यकारो व्याख्यानयति, तत्र रुचिते क्षेत्रे स्थण्डिलं परीक्ष्यते तच्च ओ बहुवक्तव्यादुपरिष्टाद्वक्ष्यति । वसतिस्तु कीदृशे स्थाने कर्त्तव्या कीदृशे च न कर्त्तव्येति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : सिंगक्खोडे कलहो ठाणं पुण नत्थि होइ चलणेसु । अहिद्वाणि पोट्टरोगो पुच्छंमि अ फेडणं जाण ॥ ७६ ॥
स्प
,
T
त्थ
A
品
भ
11
66-36-'ઘ
व
ओ
म हा
at 11 44411