________________
શ્રી ઓધનિર્યુક્તિ
|| પપ૨ |
નિ.-૧૫૨
ओ.नि. : जइ पुण खद्धपणीए अकारणे एक्कसिपि गिण्हिज्जा ।
तहिअं दोसा तेण उ अकारणे खद्धनिद्धाइं ॥१५२॥ यदि पुनः खद्धं-प्रचुरं प्रणीतं-स्निग्धं-एतानि अकारणे सकृदपि गृह्णीयात् 'तहिअं दोसा' ततस्तस्मिन् ग्रहणे दोषा મવેયુ: If #TRUTન્ ? – વત: ‘તે ૩’ ‘તેન' સાધુના ‘મારો વૃદ્ધિાડું ‘મશ્નાર' રામન્તવ ઉદ્ધારુંभक्षितानि स्निग्धानि - स्नेहवति द्रव्याणि, अथवा अकारणे 'खद्धनिद्धाई' प्रचुरस्निग्धानि तेनासेवितानीति ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૫૨ : ગાથાર્થ ? જો અકારણે એકવાર પણ વધારે કે સ્નિગ્ધ ગ્રહણ કરે, તો ત્યાં દોષો લાગે. કેમકે તે સાધુએ અકારણે પ્રચુરસ્નિગ્ધ લીધા છે.
ટીકાર્થ : ખદ્ધ એટલે પ્રચુર, પુષ્કળ. પ્રણીત એટલે સ્નિગ્ધ. જો આ બધું કારણ વિના એકવાર પણ ગ્રહણ કરે, તો તે ગ્રહણ કરવામાં દોષો લાગે.
પ્રશ્ન : શા માટે લાગે ? ઉત્તર : કેમકે તે સાધુએ કારણ વિના જ તે સ્નિગ્ધ દ્રવ્યો વાપર્યા છે, માટે દોષ લાગે છે. (ગાથામાં રનિદ્ધાડું શબ્દ છે. તેમાં વૃદ્ધાડું નો અર્થ ઘવિતાનિ કર્યો. પણ આ જ ગાથામાં વૃદ્ધપણ માં ખદ્ધ શબ્દનો
વી
.
II પપ ર II