________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
| ૪૯૮l
પ્રશ્ન : જ્ઞાન માટે યતમાન કેવી રીતે સમજવા ?
સમાધાન : પોતાના આચાર્ય પાસે જે સૂત્ર કે અર્થ હોય, શિષ્યોએ એ બધું જો લઈ લીધું હોય અને શિષ્યની બીજા પણ | સૂત્ર-અર્થ ગ્રહણ કરવાની શક્તિ હોય તો પછી ગુરુ પાસે પોતાની બીજા આચાર્ય પાસે જવાની સંમતિ મેળવી લઈ તે શિષ્યો
બીજા પાસે જાય. આ સાધુઓ જ્ઞાન માટે યતના કરનારા સાધુઓ કહેવાય. બીજા પાચે જ,
એ જ પ્રમાણે દર્શન પ્રભાવક = સમ્યગ્દર્શનની નિર્મળતા કરનારા તત્વાર્થ વગેરે શાસ્ત્રોના માટે અન્યત્ર જાય તો એ " દર્શન માટે યતમાન કહેવાય.
તથા ચારિત્ર માટે યતમાન આ પ્રમાણે થાય કે કોઈપણ કારણસર અન્યદેશ, અન્યક્ષેત્રમાં ગયા હોય, તેઓને ત્યાં જો જ પૃથ્વીકાય વગેરે જીવોની પ્રચુરતાના કારણે ચારિત્ર શુદ્ધ ન થાય, (અર્થાતુ ઘણી વિરાધનાદિના લીધે ચારિત્ર મલિન બનતું હોય.) તો તેઓ ત્યાંથી નીકળી જાય.
આ ચારિત્ર યતના વડે યતમાન કહેવાય. આમ સંક્ષેપથી યતમાનો ત્રણ પ્રકારના બતાવી દીધા. આમ પ્રથમદ્વાર “યતમાન” પૂર્ણ થયું.
નિ.-૧૨૫
ક
=
e is
૪૯૮|
वृत्ति : इदानीं विहरमाणका उच्यन्ते, अत आह - 'विहरतावि अ दुविहा' विहरमाणका द्विप्रकारकाः, गच्छगता
5
vi