________________
+ શ
=
શ્રી ઓઘ-યુ
મિશ્રવાયુની યતના પણ આ કામળી ઓઢી ચૂકેલા સાધુને જ સંભવે છે. કેમકે એમાં શરીરનો કેટલોક ભાગ ઢંકાયો, આ નિર્યુક્તિ , કેટલોક ન ઢંકાયો એટલે મિશ્રવાયુયતના થાય. (શરીરનો જેટલો ભાગ ઢંકાયો એટલા ભાગમાં સચિત્તવાયુની વિરાધના ન
થાય, આમ સચિત્તની યતના થાય. પણ જે ભાગ ખુલ્લો છે, ત્યાં સચિત્તવાયુ અથડાઈને ઓછા-વત્તા પ્રમાણમાં અચિત્ત બને. | ૨૬૭ ll આમાં જો કે વિરાધના છે, છતાં ના છૂટકાની વિરાધના છે. આ રીતે વાયુ અચિત્ત થાય તે પણ અચિત્તવાયુની યતના કરેલી કહેવાય.) |
(અથવા તો આ પ્રમાણે અર્થ કરવો કે વસ્ત્ર લટકતું ન રહે એ માટેનો પ્રયત્ન કરે, વસ્ત્રભાગ ઉડતો અટક્યો એટલા આ જ અંશમાં અચિત્તવાયુ ઉત્પન્ન ન થતા અચિત્તની યતના છે. નહિ ઢંકાયેલા ભાગમાં તેટલાથી સચિત્તની વિરાધના ચાલુ છે, છતાં જ એ નાછૂટકાની છે, એટલે એ પણ યતના કહેવાય. આમ મિશ્ર યતના થાય. આ વધુ સંગત લાગે છે, છતાં આ અંગે ભા.
3. સ નિ.-૪૨ વિશિષ્ટગીતાર્થોને પૃચ્છા કરવી.)
વાયુદ્વાર પૂર્ણ થયું. वृत्ति : अथ वनस्पतिद्वारमुच्यते - ओ.नि. : तिविहो वणस्सई खलु परित्तऽणंतो थिराथिरिक्किक्को । संजोगा जह हिट्ठा अक्कंताई तहेव इहं ॥४२॥
all ૨૬૭TI. त्रिविधो वनस्पतिः-अचित्तो मिश्रः सचित्तश्च । योऽसावचित्तः सः परित्तो अणंतो य, परित्तो थिरो अथिरो अ,
.
국 의회 최
, ગ =