________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
|| ૩૫૦ ||
T
मा
दातव्यमस्याः । अथ तास्तत्र न लभन्ते ततः 'दावण'त्ति असावेव दापयति, ग्लानत्वे सत्ययं विधिः । अथासौ स्वयं न जानाति औषधादि दातुं ततो वैद्यं पृच्छति ॥
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૭૮ : ગાથાર્થ : (‘આબાધા છે' એમ) કહેવાયે છતે જો પોતે સમર્થ હોય તો પ્રત્યેનીકના નિગ્રહને કરે અથવા તો અન્યત્ર મોકલી આપે. માંદગી હોય તો ઉપદેશ આપે, અપાવડાવે અને વૈઘપૃચ્છા કરે.
| ]]
भ
T
હવે જો (આવી પ્રત્યનીકાદિની મુશ્કેલી ન હોય પણ) ત્યાં કોઈક સાધ્વી ગ્લાન હોય તો તેઓને આ સાધુ ઉપદેશ આપે મૈં કે “આણીને આ પ્રમાણે આ ઔષધાદિ આપવા.” હવે જો સાધ્વીજીઓ તે સ્થાનમાં તે ઔષધાદિ મેળવી શકતા ન હોય તો આ પછી આ સાધુ જ એમને ઔષધાદિ અપાવે.
આમ સાધ્વી ગ્લાન હોય તો આ પ્રમાણેની વિધિ કરે.
भ
હવે જો સાધુ જાતે આ બધું ઔષધાદિ આપવાનું જાણતો ન હોય તો પછી વૈદ્યને પુછે.
મ
T
ટીકાર્થ : હવે જો તે સાધ્વીજીઓ કહે કે “અમને મુશ્કેલી છે.” (અમુક માણસો અમને પરેશાન કરે છે.) તો પછી આ ક્ષ્મ રીતે કહેવાયે છતેં જો આ સાધુ તે પ્રત્યેનીકોનો=શત્રુઓનો નિગ્રહ કરવા સમર્થ હોય તો પ્રત્યેનીકનો નિગ્રહ કરે. પણ જો મ પોતે એમ કરવા સમર્થ ન હોય તો પછી સાધ્વીજીઓને અન્ય સ્થાને - મુશ્કેલી વિનાના સ્થાને મોકલી આપે.
व
आ
म
નિ.-૭૮
at 11 340 11
स्म