________________
श्री सोध-त्यु નિર્યુક્તિ
f ॥ ४३७॥ -
સમાધાન : ત્રણ કે પાંચ કોળીયા વાપરે. (ભૂખની પીડાના કારણે વાપરવું પડે છે. એટલે ત્રણ-પાંચ કોળીયામાં ભુખની અસહ્ય પીડા શમી જાય, પછી આ વિરાધના શું કામ કરવી ? એટલે ત્યાં વધારે ન વાપરે.) બાકીનું ભોજન અંડિલભૂમિ આવે ત્યાં સુધી લઈ જાય અને પછી ત્યાં જ વાપરે.
હવે જો રસ્તામાં ગોચરી વાપરી શકાય એવી કોઈ સ્થડિલભૂમિ ન આવે તો પછી બીજા ગામ સુધી જાય. અને બીજા ગામ બહાર ચંડિલભૂમિમાં વાપરે. वृत्ति : इदानीं यदुक्तं 'कालदुवे'त्ति नियुक्तिकृता तद्भाष्यकृद् व्याख्यानयन्नाह -
(मा.-६४ ओ.नि.भा. : अपहुप्पंते काले तं चेव दुगाउयं नइक्कामे ।
गोमुत्तिअदड्वाइसु भुंजे अहवा पएसेसुं ॥६४॥ अथ तस्य भिक्षोर्गच्छतो योऽसावभिप्रेतो ग्रामः स क्रोशत्रये संजातः, तत्र च यदि काल: पर्याप्यते ततस्तद्भक्तं मी पूर्वगृहीतं परित्यज्यान्यद् गृह्णाति, अथास्तमनकाल आसन्नस्ततः 'तं चेव'त्ति तदेव पूर्वगृहीतं भक्तं क्षेत्रातिक्रान्तमपि भुङ्कते, 'दुगाउअं नइक्कामे 'त्ति यदा तु काल: पर्याप्यते तदा तत्पूर्वगृहीतं भक्तं द्विगव्यूतात्परतो नातिकामयति न नयति, गव्यूतद्वय एव तत्परित्यज्य याति, तत्र च गतः काले पर्याप्यमाणेऽन्यद् ग्रहीष्यतीति, यदा पुनस्तस्य साधोजतः
वी॥४७॥ क्रोशद्वयव्यवस्थितग्रामस्यारत आदित्योऽस्तमुपयाति न चान्तराले स्थण्डिलमस्ति तदा 'गोमुत्तिगदड्डादिसु भुंजे'
Pet