________________
R
E
F
શ્રી ઓઘ-ય
નિર્દોષ ભૂમિ તરફ જાય. (કે જે જમીન ઉપર બેસીને સાધુ ગોચરી વાપરી શકે.) નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાણ-૬૩ : ગાથાર્થ : Úડિલ ન હોય તો પડતી ગોચરીના સંરક્ષણ માટે વસ્ત્ર પાથરે. ત્રણ કે પાંચ
કોળીયા વાપરે. બીજું બધું અંડિલમાં વાપરે. ન હોય તો અન્ય ગામમાં જાય. / ૪૩૬ - ટીકાર્થ : ચંડિલમાં જઈ વાપરે પણ જો ચંડિલભૂમિ ન મળે અને ભૂખની પીડાથી સાધુ પીડાતો હોય તો પછી તે
અસ્થડિલમાં જ પગ નીચે વસ્ત્ર પાથરીને પછી તેની ઉપર વાપરે.
પ્રશ્ન : પગ નીચે વસ્ત્ર કેમ પાથરે ? વસ્ત્ર પાથરવાથી કંઈ વિરાધના અટકવાની નથી. એ વસ્ત્ર પણ નીચેના પૃથ્યાદિજીવોને પીડાકારક બનવાનું જ છે.
ભા.-૬૩ જ સમાધાન : પોતે જે ગોચરી વાપરે છે, તેમાંથી ખાતા ખાતા જે કંઈ નીચે પડે તે જો સીધું સચિત્ત માટી વગેરે પર પડે જ 'ar તો પૃથ્વી વગેરેની વિરાધના થાય. જો વસ્ત્ર પાથરેલું હોય તો એ ઢોળાતો ખોરાક વસ્ત્ર પર પડે એટલે પૃથ્વી વગેરેનો વિનાશ ||
ન થાય. (અલબત્ત વસ્ત્રાદિથી કિલામણા તો તે જીવોને થાય જ છે. પણ સાધુ બે-ચાર મિનિટમાં ત્યાંથી નીકળી જવાનો, એટલે પછી કિલામણો બંધ થવાની, જ્યારે ખોરાક જો એમાં પડે તો એ તો ત્યાં જ પડ્યો રહેવાનો, એટલે એના દ્વારા લાંબા
કાળ સુધી કિલામણા ચાલુ રહેવાની. વળી એ પણ કારણ હોય કે વસ્ત્રથી તો એ જીવોને માત્ર સ્પર્શ જ થવાનો. જ્યારે શ્રી ઢોળાયેલો આહાર તો એમાં ઊંડે સુધી પહોંચવાથી એનાથી વધુ કિલામણા થાય.) પ્રશ્ન : અત્યંડિલભૂમિમાં રહેલો સાધુ વસ્ત્રની ઉપર રહીને કેટલું વાપરે ?
ahi ૪૩૬ !
=
=