________________
નિર્યુક્તિ
E
#
E
F
શ્રી ઓઘા કરવાનું કારણ એ કે ક્યારેક આવા સ્થાનોમાં કોઈક વ્યભિચારીeખરાબ ચારિત્રવાળો ગૃહસ્થ પણ આવેલો હોય, તે સાધુની ચા
ખાંસી વગેરેના અવાજથી નીકળીને જતો રહે.
હવે જો આ રીતે શબ્દ કરવા છતાં કોઈ શૂન્યગૃહાદિમાંથી ન નીકળે. (અંદર કોઈ ન જ હોય તો ન જ નીકળે એ | ૪૨૨ || સ્વાભાવિક છે. અથવા તો કોઈક કપટથી અંદર છુપાઈને રહેવા ઈચ્છતો હોય તો સાધુનો અવાજ સાંભળવા છતાં ન નીકળે.
પ અથવા અંદરના માણસો અવાજ સાંભળ્યો જ ન હોય તો પણ ન નીકળે.) તો પછી લાકડી વડે બારણા ઉપર અફાળે અને ન પછી પ્રવેશે. (કદાચ એ લાકડીના અવાજથી માણસ નીકળી જાય, લાકડીના અવાજથી સર્પાદિ ગભરાઈને પોતાના સ્થાનમાં * ઘુસી જાય.)
ભા.-૫૬ - પ્રવેશ કર્યા બાદ સાધુ જો અંદર કોઈપણ ન દેખાય તો પછી ઈયપથ નિમિત્તે (૧૦) ડગલાની બહારથી ચાલીને આવ્યા " એ નિમિત્તે) ૨૫ ઉચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરે. અને પછી કંઈક આશ્વાસન લે-થાક ઉતારે = શાંતિથી બેસે..
વૃત્તિ : તતશ – ओ.नि. : आलोअणमालावो अदिटुंमिवि तहेव आलावो । હિં સર્વ ન રેલી ? વિ િનિસંગિં મુંને પદ્દા (મ.)
' ૪૨૨ . 'आलोकनं' निरूपणं करोति, अथ निरूपिते कश्चिद् दृष्टः । 'आलावो'त्ति, यदि कश्चिद् दृष्टस्तत आलापनं करोति
=
*
ર
E
Is
E