________________
શ્રી ઓઘ- શુ નિર્યુક્તિ
|| ૪૦૪ ||
તો પછી આ બધા કારણોસર એ આગળ આવનારા ગામમાં ભિક્ષા મેળવવી અશક્ય હોવાથી અહીં જ ભિક્ષા મેળવી લેવી જરૂરી બને. અને જો અહીં ગોચરીનો સમય ન થયો હોય તો સાધુ રાહ પણ જુએ.
હવે આ સાધુ જ્યારે શ્રાવકના ઘરે પ્રવેશતો હોય, ત્યારે ગામમાં પ્રવેશતી વખતે પૂર્વ કહેલી વિધિ પ્રમાણે પૃચ્છા કરે કે “અહીં અમારો પક્ષ છે ?” વગેરે.
પ્રશ્નકાર : હજી શ્રાવકના ઘરે ગોચરીનો સમય થયો ન હોય તો પછી સાધુ ગામની બહાર જ ઉભો રહે એ સારુ કે જેથી । ત્યાં સુધીમાં શ્રાવકના ઘરે ગોચરીનો સમય થઈ જાય.
भ
वृत्ति : इदानीं तत्र संज्ञिकुलेषु प्रविष्टः साधुः कारणमाश्रित्य दीर्घामपि भिक्षाचर्यां यथा करोति तथा प्रतिपादयन्नाह -
ઓનિ. :
u
कक्खडखित्तचुओ वा दुब्बल अद्धाण पविसमाणो वा । खीराइगहण दीहं बहुं च उवमा अयकडिल्ले ॥९३॥
-
ण
આચાર્ય : ના, અંદર પ્રવેશવું.
આ ૯૨મી ગાથામાં છેલ્લો ભાગ છે. “પુજી વાäિ સંતો પવિસિયવ્યું” તેનું જ વ્યાખ્યાન ભાષ્યકાર આગળ કરશે. એટલે મેં ત્યારે એ સ્પષ્ટ થઈ જશે.
મ
व
| મ
નિ.-૯૩
રા
| ૫૪૦૪ ॥
-