________________
૨
B
શ્રી ઓધા પુરુષો પ્રાવધપ્રવૃત્તિ, તયશ ન તુલ્ય વન્યો, યસ્તત્ર તીવલંન્નિષ્ટપરિતિઃ સ સપ્તણાં પૃથવ્યામુત્યતે, પરતુ ચા નિર્યુક્તિ नातिसंक्लिष्टपरिणतिः स द्वितीयनरकादावपीति । इयं तावद्विसदृशता बन्धमङ्गीकृत्य, इदानीं निर्जरामङ्गीकृत्य विसदृशतां
दर्शयन्नाह - एवमेव 'निर्जरा' फलविशेषा अपि परिणामवशाद् 'बहुविधा' बहुप्रकारा विशिष्टविशिष्टतरविशिष्टतमाः । | ૨૯૫ | |
ચન્દ્ર. : આ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૫૩: ગાથાર્થ : એકપણ (સમાન પણ) પ્રાણીવલમાં શાસ્ત્રને વિશે ઘણું મોટું અંતર દેખાડેલું છે. એ જ ! પ્રમાણે પરિણામને અનુસારે ઘણા પ્રકારના નિર્જરાફલો છે.
નિ.-૫૩ ટીકાર્થ : બે પ્રાણીવધ એક સરખા હોય તો પણ એ બેમાં ઘણું મોટું અંતર હોઈ શકે છે. એમ સિદ્ધાન્તમાં બતાવેલ છે. | (અહીં સ્મિત્રપ શબ્દનો અર્થ ખોલ્યો છે, તુત્યેfપ. આ ટીકાકારની સૂક્ષ્મ દૃષ્ટિ દેખાઈ આવે છે. “ઘણું મોટું અંતર છે.” TI
એમ કોઈ બે વસ્તુની અપેક્ષાએ જ બોલાય. એકજ વસ્તુની અપેક્ષાએ આમ ન બોલાય. દા.ત. પ્રભુવીર અને શંકરમાં ઘણું મોટું અંતર છે. પણ પ્રભુવીરમાં ય ઘણું મોટું અંતર છે.” એવું ન બોલાય. એટલે ટીકાકારે તુચૅsfપ શબ્દથી અર્થ બોલ્યો. આ અર્થાતુ બાહ્ય દૃષ્ટિએ સરખા દેખાતા એવા પણ બે પ્રાણીવધમાં મોટું અંતર હોઈ શકે છે.)
તે આ પ્રમાણે – બે પુરુષ પ્રાણિવધમાં પ્રવૃત્ત થયા. પણ તે બે યને એક સરખો કર્મબંધ નથી થતો. તે બેમાં જે વો અતિસંકિલષ્ટપરિણતિવાળો હોય તે સાતમી નારકમાં ઉત્પન્ન થાય, બીજો કે જે અતિસંક્લિષ્ટ પરિણામ વાળો ન હોય તે બીજી || ૨૯૫ .
દ
ક
, શ
કે
ઝ, છે