________________
ण
મો
શ્રી ઓઘ- T નિર્યુક્તિ
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૬૮ : ગાથાર્થ : સ્તૂપાદિમાં નિઃશંક્તિ થઈને ચૈત્યગૃહમાં જવું. પછી સાધુ પાસે જવું. તે સાધુઓ પણ આ સાધુના સાંભોગિકો હોય.
स्थ
ટીકાર્થ : પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. (ભાવાર્થ એ છે કે એ વ્યક્તિએ કહ્યું કે અહીં દેરાસર છે. તો પછી એ સ્તૂપ-દેરાસર વગેરે કેટલા છે ? કયા સ્થાને છે ? વગેરે બધી માહિતી પાકી મેળવી લેવી. એમાં લેશ પણ શંકા ન રહે એ રીતે માહિતી મેળવી
|| ૩૨૪ ॥
મૈં પછી દેરાસરાદિમાં જવું. સ્તૂપ, દેરાસરાદિમાં થોડો ઘણો ભેદ છે. જે ગીતાર્થો પાસેથી જાણી લેવો. અથવા તો શૂમ શબ્દનો " અર્થ ટેકરો પણ થાય છે. એટલે ટેકરા-ખાડા વગેરે સ્થાનોમાં સ્થંડિલ-માત્રાદિની શંકા ટાળીને અંદર પ્રવેશે એ પ્રમાણે પણ થુમાસુ નો અર્થ કરી શકાય.)
(૩) સાધર્મિકદ્વાર :
भ
દેરાસરમાંથી નીકળીને પછી સાધુ પાસે જાય છે. તે સાધુઓ આ સાધુના સાંભોગિક હોય અથવા તો અન્ય સાંભોગિક હોય. 7 શબ્દથી આ અર્થ લેવો.
વૃત્તિ : તંત્ર વૃત્તિ સામ્ભોશિશાસ્તતઃ જા સામાચારી ?, કૃત્યાહ –
ઓનિ. :
निक्खिविउं किइकम्मं दीवणऽणाबाह पुच्छण सहाओ । गेलपण विसज्जणया अविसज्जुवएस दावणया ॥ ६९ ॥
म
H
ओ
નિ.-૬૯
a11 32811