________________
श्रीमोध-त्यु
विराधनाद्वयं ज्ञात्वा-आत्मविराधना संयमविराधना च । एतद्वयमपि वर्जयन् उपयुक्तो यतस्व-यतनां कुर्विति । इदानीं નિર્યુક્તિ यदुक्तं 'एवं सेसावि सव्वसंजोगा' इति ते भङ्गका दर्श्यन्ते, ते चामी-तत्थ पुढविकाओ आउकाओ वणस्सइकाओ
तसकाओ चेति चत्वारि पदानि काउं ततो दुगचारिणाए तिगचारणिआए चउक्कचारणियाए चारेयव्वा, सा य इमा ॥२८॥
चारणिआ - पुढविक्काओ आउछायो य पढमो १, पुढवी वणस्सती बीओ य २, पुढवी तसा य तइओ ३, एवं पुढवीए म तिन्नि लद्धा, आऊ दो लहइ, वणस्सई एक्कंति ६, पुढवी आऊ वणस्सई १, पुढवी आऊ तसा २, पुढवी वणस्सइ तसा
३, आऊवणस्सइ तसा ४, एए तिगचारणियाए लद्धा, चउक्कचारणियाए उ एक्को चेव । सव्वेवि एक्कारस अचित्तेहि पएर्हि लद्धा । एवं मीसेसु वि ११, सचित्तेसुवि इक्कारस ११, सव्वेऽवि तेत्तीसं ३३, उक्ता षट्काययतना,
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૬: ગાથાર્થ : તેલ અને વાયુ સિવાયના આ પ્રમાણે બીજા પણ બધા સંયોગો કરવા ' વિરાધનાદ્ધિકને જાણીને તેને ત્યાગતો, ઉપયોગવાળો સાધુ યતના કરે.
ટીકાર્થ: આ પ્રમાણે તેજ + વાયુ સિવાય બીજા પણ બધા ભાગો જાણવા એટલે કે બીજા પણ જે ભાંગાઓ અત્રે કહ્યા નથી. તે પણ સમજી લેવા. દરેક જગ્યાએ આ બે વિરાધના બરાબર જાણીને જયાં ઓછું નુકશાન હોય એ ભાંગા લેવા. તે આ પ્રમાણે-આત્મવિરાધના અને સંયમવિરાધના.
આ બેય વિરાધનાને ત્યાગતો, ઉપયોગવાળો હે સાધુ ! તું યતના કરજે.
PREBER
नि.-४६
EEP of
॥२८॥