________________
T
શ્રી ઓઘ- ત્ય
નિર્યુક્તિ
|| ૨૯૦
[
स्म
r
भ
-
તે આ પ્રમાણે-સર્વત્ર સંયમની રક્ષા કરતો સાધુ હિંસાથી મુક્ત બને છે. અર્થાત્ હિંસા કરનાર બનતો નથી પ્રશ્ન : શું આ જ ન્યાય છે ? કે બધે સંયમની રક્ષા કરવી અને હિંસામુક્ત બનવું ?
| |
સમાધાન : ના, સંયમ છોડીને પણ જીવ બચાવવો. કેમકે પાછળથી વિશુદ્ધિ થઈ શકે છે. અને હિંસા થવા છતાં પણ અવિરતિદોષ ન લાગે.. વગેરે બધું પૂર્વની જેમ સમજી લેવું.
वृत्ति : किं कारणं संयमादप्यात्मा रक्षितव्यः ? उच्यते यतः - ઓનિ. :
संजमहेउं देहो धारिज्जइ सो कओ अ तदभावे ? | संजमफाइनिमित्तं तु देहपरिपालणा इट्ठा ॥ ४८॥
इह हि 'संयमहेतुः' संयमिनिमित्तं देहो धार्यते, स च संयमः कुतः 'तदभावे' देहाभावे ? यस्मादेतदेवं तस्मात् 'संयमस्फातिनिमित्तं' संयमवृद्ध्यर्थं देहपरिपालनमिष्टं-धर्मकायसंरक्षणमभ्युपगम्यते ॥
ચન્દ્ર. : પ્રશ્ન : સંયમ છોડીને પણ જીવ બચાવવો ? આવું શા માટે ?
સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૮ ગાથાર્થ : સંયમને માટે દેહ ધારણ કરાય છે અને દેહના અભાવમાં સંયમ ક્યાંથી સંભવે? એટલે સંયમની વૃદ્ધિ માટે દેહનું પરિપાલન ઈષ્ટ છે.
ण
મ
નિ.-૪૮
મ
귀
at 11 200 11
स्स