________________
શ
નિ.-૪૭
શ્રી ઓઘ-ત્ય
નથી. આને વ્યાઘદુસ્તટીન્યાય કહે છે. તેમ પ્રસ્તુતમાંય જયારે એવું બને કે સંયમવિરાધના અટકાવવા જઈએ તો નિર્યુક્તિ આત્મવિરાધના થાય જ અને આત્મવિરાધના અટકાવવા જઈએ તો સંયમવિરાધના થાય જ. આમ બેમાંથી એક વિરાધના
વિના વિહારની પ્રવૃત્તિ શક્ય જ ન હોય તેવી પરિસ્થિતિમાં શું કરવું ? (દા.ત. ટ્રક ધસમસતી એવી રીતે આવે કે જો રોડની ૨૮૮ IIT બાજુમાં ઘાસ ઉપર ઉતરી જઈએ, તો બચી જઈએ પણ સંયમવિરાધના થાય અને જો ઘાસ ઉપર ન ઉતરી સંયમ બચાવીએ
તો એક્સીડન્ટ થવાથી આત્મવિરાધના થાય તો શું કરવું ?) on સમાધાન : ઓઘનિર્યુક્તિ-૪૭ : ગાથાર્થ : સર્વત્ર સંયમની રક્ષા કરવી. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. * હિંસાથી મૂકાય છે. ફરી વિશુદ્ધિ થાય છે. અને અવિરતિ થતી નથી. | ટીકાર્થ: પહેલી વાત તો એ કે તમામે તમામ કાર્યોમાં સંયમરક્ષા કરવી. કેમકે જો સંયમની રક્ષા નહિ કરાય તો આપણા ઈષ્ટ અર્થ મોક્ષ-સિદ્ધિની સિદ્ધિ નહિ થાય.
પ્રશ્ન : શું આ જ ન્યાય છે? બધે જ આમ કરવું ?
સમાધાન : ના. સંયમ કરતાય આત્માની જ રક્ષા કરવી. કેમકે આત્મા = જાત = માનવભવ જ જો નહિ હોય તો પછી v સંયમપ્રવૃત્તિ જ સિદ્ધ નહિ થાય.
આ રીતે આત્માની જ રક્ષા કરતો સાધુ એટલે કે સંયમવિરાધના સ્વીકારીને પણ જીવતો રહેલો સાધુ હિંસાદિ દોષોથી મુક્ત થાય છે,
=
=
= ‘ક
જ
allu ૨૮૮ .