________________
શ્રી ઓઘ-ચ
તો ચાર હાથ દૂર પડેલી વસ્તુ પણ ન દેખાય. દિલ્હી વગેરે બાજુ ઘણીવાર રાત્રે ધુમ્મસના કારણે કશું ન દેખાવાના કારણે નિર્યુક્તિ ચાર પાંચ કલાક સુધી બધો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે.
આ ઉપરાંત વિદ્વાનો કહે છે કે ધુમ્મસ હોય તો પાંદડાઓના છેડા ઉપર પાણીના ટીપા બાઝી જાય. બહાર નીકળીએ | // ૨૨૮ . તો દંડાદિમાં ભીનાશ અનુભવાય. કપચી વગેરેમાં પણ ભીનાશ દેખાય.
આ અપકાયની વિરાધના અટકાવવા માટે ઉપાશ્રયના કે રૂમના તમામે તમામ બારી બારણા બંધ કરી દેવા અને અંદર , પણ કામળી ઓઢીને બેસવું. એમાં વાંચન-લેખન – પાઠ વગેરે કોઈપણ ક્રિયા ન કરાય. માત્ર મનમાં ચિંતનાદિ કરો તો ચાલે.
નિ.-૩૧ હોઠ ફફડાવવાનો પણ આમાં સ્પષ્ટ નિષેધ છે. (પ્રવચનસારોદ્ધારાદિ ગ્રન્થોમાં આ બધું જણાવેલું છે.)
वृत्ति : अथ सभयः स प्रदेशः ततः किं कर्त्तव्यमित्यत आह - ओ.नि. : सभए वासत्ताणं अच्चुदए सुक्खरुक्खचडणं वा ।
नइकोप्परवरणेणं भोमे पडिपुच्छिआगमणं ॥३१॥ 'सभए' गृहादौ स्तेनकादिभयोपेते 'वर्षात्राणं' वर्षाकल्पं प्रावृत्त्य व्रजति । अथ 'अत्युदकं' महान् वर्षः ततः किं म करोतु ? शुष्कवृक्षारोहणं कर्तव्यम् । अथासौ सापायो नास्ति ततस्तरण्डं गृहीत्वा तरितुं तज्जलं व्रजति
all ૨૨૮ II इत्युक्तोऽन्तरिक्षजः । इतरमाह -'नदी'त्यादि, यदा तु तस्य साधोर्गच्छतोऽपान्तराले नदी स्याद्वक्ररूपा ततस्तस्या नद्याः