________________
૨૦]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અંગે દ્રવ્ય-પ્રાણના ભાગ ઉપેક્ષારૂપ થાય. જિનેશ્વરની પૂજા, પ્રભાવનાને લીધે થયેલું દ્રવ્ય-પ્રાણનું પાપ, ભાવ-પ્રાણના વિચારની સાથે ચાલ્યું જાય.
ભાવ-પ્રાણ પહેલાં બચાવવાની જરૂર
પ્રાણ’ શબ્દ ન વાપર્યો હોત તો દ્રવ્ય-પ્રાણના ભોગે ભાવ-પ્રાણની રક્ષા કરવી એ થાત નહિ. ભાવ-પ્રાણ પહેલાં ખયાત્રા. પાંચ હજાર માંડી વાળ્યા, પાંચ હજાર આપ્યા. ભૂત કાળના તેાડી નાખ્યા. ભવિષ્યમાં મોક્ષની નજીક. ભાવ-પ્રાણને અતિપાત કોઇ પણ પ્રકારે થવા જોઇએ નહિ. દ્રવ્ય-પ્રાણના અતિપાતની છે તે બધી. ભાવ-પ્રાણ વખતે ભાવપ્રાણને પકડજો. ભર ચામાસામાં ચારિત્રને માટે વિહાર કરે, ભણવાને અંગે નહિ. જે જ્ઞાન ધારણ કરવાવાળા એક જ આચાય છે. ચામાસુ પહેલાં અણુસણ કરવાના છે તેવા જ્ઞાનને માટે ચામાસુ ઊતરીને લઇ લેવુ. દનપ્રભાવચક્ર સલેખના કરી હોય. આસા ઊતયે અણુસણુ કરવાના હોય તે ચેમાસામાં જવાય. દ્રવ્ય-પ્રાણના નાશ, પાર વગરને નાશ છતાં તે લખી દીધું. જનારો આજ્ઞાને એળગતે નથી. ચાંમાસામાં વિહાર એટલે પૂછ્યું શું? જ્યાં વર્તમાન કાળમાં ભૂત કાળનાં કર્મો તેાડે, ત્યાં ભાવ–પ્રાણના બચાવ થયા, આથી ત્યાં દ્રવ્ય-પ્રાણના બચાવ એ થયા હોય તો વાંધો આવે નહિ.
દ્રવ્ય-પ્રાણા એ ભાવ-પ્રાણાનું કામ આપે નહિ
અહીં ‘પ્રાણ’ શબ્દ રાખ્યા. સિંધ્ધને ભાવ-પ્રાણ ચાર, દ્રવ્ય-પ્રાણ એકે નહિ. શરીર જબરજસ્ત હોય તે પાપમાં પ્રવતે લાને ભાવ–પ્રાણનું રક્ષણ કરવાની દાનતે વર્તેલા એમ કહી શકે કે આમાંથી દ્રવ્યપ્રાણ કાઢી લે. પણ દ્રવ્ય-પ્રાણા ભાવ-પ્રાણા કાઢી આપે નહિ. જખૂસ્વામીને જોગ મળ્યો તો મોક્ષમાર્ગના ચોકીદાર થાય, નહિ તો જાત લૂટારની છે પ્રભવસ્વામીની.