________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આયુષ્ય, કલ્યાણ અને વાંછિત ફલનો લાભ કરનારા એવા હે દેવાનુપ્રિયા તે સ્વપ્નો દેખ્યા છે. હવે તે પ્રથમ સ્વપ્નાઓનું ફલ કહે છે, (ત નહીં) તે જેવી રીતે (ત્યતામાં સેવાળિg !) હે દેવાનુપ્રિયા ! અર્થનો લાભ
વ્યાખ્યાનમુ થશે. (માત્રામાં સેવાનુષણ !) દેવાનુપ્રિયા ! ભોગનો લાભ થશે. (પુનામો વાષિg !) દેવાનુપ્રિયા ! પુત્રનો લાભ થશે. (સુવરત્નામો સેવાનુષg !) દેવાનુપ્રિયા ! સુખનો લાભ થશે. ( અનુ તુમ સેવાધ્યg !) |ષણી હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તું (નવરં માસા વસુપરિપુusTI Hદ્ધમા રાષ્ટ્રિયા વચંતા) નવ માસ પૂરેપૂરા સંપૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ; આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ. કેવા પ્રકારના પુત્રોને ?, તે કહે છે - (સુમાનgif-) જેના હાથ અને પગ સુકોમલ છે. ( ૩ીરિપુજિસિરીજી જેના શરીરની પાંચ ઇંદ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો. (નવેમ્બર વંગળવારે) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત. તે લક્ષણો ચક્રવર્તી તથા તીર્થકરોને એક હજાર ને આઠ હોય. બલદેવ અને વાસુદેવને એકસો ને આઠ હોય. તે સિવાય બીજા ભાગ્યવંત જીવોને બત્રીસ લક્ષણો હોય. તે બત્રીસ લક્ષણો નીચે પ્રમાણે જાણવા
“છત્ર', તામરસં૫, ધનૂ, વિરો', દસ્મોલિ-કૂર્મા -ડકુશા, વાપીઃ - સ્વસ્તિક - તોરણાનિ જ ચ સર:', પગુચાનનઃ૧, પાદપઃ, ચક્ર", શખપ - ગૌ, સમુદ્ર - કલશૌ૮, પ્રાસાદ૧૯ - મસ્યા
૩૨
For Private and Personal Use Only