________________
૬૬
કલશામૃત ભાગ-૫
(શાર્દૂલવિક્રીડિત)
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिर्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भी: ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २५-१५७ । ।
ખંડાન્વયસહિત અર્થ :- ભૂ: જ્ઞાનં સવા વિનંતિ" (F:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ સ્વરૂપને (સવા) ત્રણે કાળ (વિસ્તૃતિ) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? સતતં નિરંતર વર્તમાન છે. વળી કેવું છે જ્ઞાન ? સ્વયં અનાદિનિધન છે. વળી કેવું છે ? સહનં કારણ વિના દ્રવ્યરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિઃશં:' કોઈ મારો રક્ષક છે કે નહીં' એવા ભયથી રહિત છે. શા કારણથી ? જ્ઞાનીનઃ તદ્દી ત:' 'જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) મારો રક્ષક કોઈ છે કે નહીં’ એવો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો. અત: અસ્ય ગ્વિન બત્રાળું ન મવેત્ (અત:) આ કારણથી અસ્વ’ જીવવસ્તુને ત્રત્રાળું” અરક્ષકપણું વિશ્વન) પરમાણુમાત્ર પણ (ન ભવેત્ નથી. શા કારણથી નથી ? યંત્ સત્ તત્ નાશં ન પૈતિ (યંત્ સત્ જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે (તત્ નાશં ન ઉત્ત્પત્તિ) તે તો વિનાશને પ્રાપ્ત થતી નથી. વૃત્તિ નિયત વસ્તુસ્થિતિ: વ્યવત્તા (કૃતિ) આ કારણથી (નિયત) અવશ્યમેવ (વસ્તુસ્થિતિ:) વસ્તુનું અવિનશ્વર૫ણું (વ્યવક્તા) પ્રગટ છે. ત્નિ તત્ જ્ઞાનં સ્વયં વ સત્, તત: અસ્ય ઝરે: વિ ત્રાતા” (તિ) નિશ્ચયથી તંત્ જ્ઞાનં” આવું છે જીવનું શુદ્ધ સ્વરૂપ તે સ્વયં ત્ત્વ સત્ સહજ જ સત્તાસ્વરૂપ છે; (તત:) તે કારણથી (સ્ય) જીવના સ્વરૂપની (અપî:) કોઈ દ્રવ્યાન્તર દ્વારા (હિં ત્રાતા) શી રક્ષા કરવામાં આવે ? ભાવાર્થ આમે છે કે બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય છે કે મારો રક્ષક કોઈ છે કે નહીં,' પરંતુ એવો ભય સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી; કારણ કે તે એવો અનુભવ કરે છે કે શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે; એની કોઈ શી રક્ષા કરે ? ૨૫--૧૫૭.
―