________________
કળશ-૧૬ ૫
૧૭૭
અવે માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-અત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી. ‘તતઃ તો મૈ તું તત્ પરિસ્થંલાત્મ* * સહુ મિન તાનિ ૨UI[નિ સન્ ૨ તત્ વિશ્વવ્યાપદ્વિ ચતું (તત:) તે કારણથી (નો: જર્મ મg) કામણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો કેવું છે તેવું જ રહો, (૧) અને (તત્ પરિશ્યન્તાત્મ પ્રસ્તુઓ એવા છે જે આત્મપ્રદેશ કપરૂપ મનવચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો, તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં ? (નિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં. (તાનિ ઋRUITનિ સલ્ત) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો (વ) અને (ત વિ-વિવ્યાપતિ મસ્તુ પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો હતો તેવો જ રહો, તથાપિ શુદ્ધ પરિણામ થતાં કર્મનો બંધ નથી. ૩-૧૬૫.
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादिनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्दगात्मा ध्रुवम्।।३-१६५ ।।
‘રો યમ્
સ ત્ની ત: પ ધ્રુવમ્ વ વવૅ તિ' હે ભવ્યજીવ! (ત્રયમ્
સ ભા) આ શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ. આહા...હા...! ધર્મીની પહેલી ભૂમિકા આ છે. આ.હા..હા...! સમ્યક્રદૃષ્ટિ છે ને ? “શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ...” રાગનો અનુભવ નહિ. આહા..હા..! જેને રાગની એકતા તૂટીને ભગવાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેનો સ્વભાવ છે. આ..હા..હા..! આ ધર્મની પહેલી સીડી !
શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ...” શુદ્ધ પવિત્ર ભગવાન પૂર્ણાનંદનો નાથ ! તેને અનુસરીને થવું જેનો સ્વભાવ છે. આહાહા...! નિમિત્તને અનુસરીને થવું એવો સ્વભાવ જેને નથી. આહાહા...! સમજાણું કાંઈ ? ઝીણી વાતું, બાપુ ! મારગડા ઝીણા બહુ! આહા...હા...! શુદ્ધ સ્વરૂપનો અનુભવ...' વ્યાખ્યા ઈ કરી. સમ્યક્દષ્ટિ એટલે... છે ને ? (
સ ાત્મ) “શુદ્ધ સ્વરૂપનો અનુભવનશીલ સમ્યગ્દષ્ટિ જીવ..” એમ. આહા...હા...! દયા, દાન ને રાગના પુણ્યથી, અશુભરાગના પાપથી ભિન્ન પ્રભુ ! ત્રિકાળી આનંદનો નાથ એના અનુભવમાં જે શીલ છે), અનુભવશીલ સ્વભાવ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદને અનુભવવો એ જેનો સ્વભાવ છે. એવો સમ્યક્દષ્ટિ. આહા..હા..!