________________
४८४
કિલશામૃત ભાગ-૫
આહા..હા..!
ઘાનિ ઈ ધામ છે. શેનું ? કેવળજ્ઞાન અને કેવળદર્શનનું એ ધામ છે. આહા..હા...! એકલો જ્ઞાન ને જ્ઞાતા ને દૃષ્ટા ! મુખ્ય વાત આ લીધી છે ને ? આહાહા...! એ તો સર્વ કાળે જ્ઞાતા ને દૃષ્ટા, સર્વ કાળે શુદ્ધ, સર્વ કાળે અસંખ્ય પ્રદેશી અને સર્વ કાળ પ્રત્યક્ષ. આહા..હા...!
મુમુક્ષુ :- આપ દીક્ષાની ના પાડો પણ આમાં નિવૃત્તિ તો બહુ જોઈએ.
ઉત્તર :- નિવૃત્તિ અંદરની જોઈએ કે બહારની ? બહારની તો નિવૃત્તિ જ છે. પરમાં પકડાયો છે કે દિ' ? પરનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. આહાહા..!
છેલ્લો પાંચમો બોલ એનું સ્વરૂપ લીધું. ધાનિ આ...હા...! ધામ છે એ તો ! આનંદધામ, જ્ઞાનધામ, દર્શનધામ... આ..હા...હા...! એમાં મુખ્યપણે કેવળજ્ઞાન અને કેવળદર્શન. એવું અસંખ્ય પ્રદેશમાં ધામ. અસંખ્ય પ્રદેશમાં શું છે ? કેવળજ્ઞાન ને કેવળદર્શન અને તે પણ સર્વ કાળે શાશ્વત છે, સર્વ કાળે સ્વરૂપ શુદ્ધ છે અને તે સર્વ કાળે પ્રત્યક્ષ છે. આ કરીને મોટું માંગલિક કર્યું. વિશેષ કહેવાશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂનવિક્રીડિત)
भित्वा सर्वमपि स्वलक्षणबलादेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्ध चिति ।।३-१८२ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે. “અહમ્ શુદ્ધ ચિત્ સ્જિ ઇવ' (3) હું શુદ્ધઃ વિત્ ક્ષિ) શુદ્ધ ચૈતન્યમાત્ર છું, (4) નિશ્ચયથી એવો જ છું. વિમુદ્રાનિર્વિમામહિમા' વિમુદ્રા) ચેતનાગુણ વડે (તિ ) ચિલિત કરી દીધેલી એવી છે નિર્વિમા) ભેદથી રહિત (મહિમા) મોટપ જેની, એવો છું. આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે – “સર્વમ્ uિ fમત્વ' (સર્વ) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું - (fમવી) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીને – સ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય? “ય તુ મેનુમ્ શક્યતે” (યન્