________________
૪૯૨
કલશામૃત ભાગ-૫
આ આનંદ ગુણ છે એવો જે વિકલ્પ છે એને અત્યંતરજલ્પ કહ્યો. અભ્યતંરકલ્પ ! બહારનો જલ્પ બાહ્ય (કહેવાય) સમજાણું કાંઈ ? આહા...હા...! “મિદીનાં “વચનમાત્ર ભેદ હો; પરંતુ...” વિતિ ભાવે ચૈતન્યસત્તામાં તો...” આહા...હા...! ભગવાન ચૈતન્યનું હોવાપણું - સત્તા. જ્ઞાયકભાવનું હોવાપણું, વસ્તુ સ્વભાવે એકરૂપ હોવાપણું. એમાં વન fમાં જ “કોઈ ભેદ નથી.” આહા...હા...! આ એની વિધિ છે. અનુભવની આ વિધિ છે, સમ્યગ્દર્શનની આ વિધિ છે. આહા..હા...! એ વિના બધું ફોગટ છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને.. એ બધા સંસાર ખાતા છે. રાગ ઈ પોતે સંસાર છે. આહા...હા...!
“વન fમા જ છે ને ? આહા...હા...! “વિતિ ભાવે વેન fમાં ન આખા શ્લોકમાં છેલ્લો શબ્દ છે ને ? જરીયે ભેદ નથી, કાંઈ પણ ભેદ નથી. ગુણીના ગુણમાં ભેદ કરવા એ પણ કાંઈ નથી. આહા..હા...! રાગ ભાવ તો નથી પણ ષકારકની ક્રિયાના વિકલ્પો પણ જેમાં નથી, જેમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનો વિકલ્પ નથી અને જેમાં આ ગુણભેદ, ગુણીના ગુણભેદ. ઓ.હો..હો...! એ વિકલ્પ પણ જેમાં નથી. ભાવન” કાંઈ પણ નથી. આહા...હા...! એક શ્લોકે તો બસ છે. “અમૃતચંદ્રાચાર્યદેવનો કોઈપણ શ્લોક અદ્ભુત વાત ! અદૂભૂત વાત !! ભાવલિંગ જેનું ચિહ્ન છે. અતીન્દ્રિય સ્વસંવેદન, ઉગ્રપણે વેદન એ જેનું – મુનિનું ભાવલિંગ છે. દ્રલિંગ તો વિકલ્પ અને નગ્નપણું, એ કંઈ નહિ. આહા..હા..! જેનો અંતર અતીન્દ્રિય આનંદનું પ્રચુરપણે – ઉગ્રપણે વેદન (થવું) એ મુનિનું ભાવલિંગ છે. એ ભાવલિંગી મુનિ આમ કહે છે. આહા...હા...! જેને ભાવલિંગ ન હોય અને એકલા દ્રવ્યલિંગ હોય એની તો વાત છે જ નહિ. આ ભાવલિંગી સંતો અનુભવનો પ્રકાર વર્ણવતા, ભેદતાનો નિષેધ કરીને એકલો નિર્વિકલ્પ અનુભવ છે, કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા....!
પરંતુ....” વિતિ મારે જાવન fમવા ન એટલે ? એ તો નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે.” આહા...હા...! આમ તો “fમા ન’ નકાર કર્યો છે, કાંઈ બેદ નથી. (તો) છે શું ત્યારે ? એમ. આવું કાંઈ નથી ત્યારે છે શું છે ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. આત્માનું એકલું ચૈતન્ય સત્ત્વ, જ્ઞાયક સત્ત્વ એકરૂપ સત્ત્વ તે છે. તે અનુભવમાં આ છે. સમજાણું કાંઈ ?
al fમ ન નિર્વિકલ્પ ચૈતન્યમાત્ર વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ જે છે એ છે કેવું ? નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે એ છે કેવું ? કેવો છે ? “વિમૌ’ વિશેષણ. વિ – વિશેષણથી ભૂ. એ ચૈતન્યનમાં જ એકલો વ્યાપક છે. વિશેષથી ભૂ, વિભૂ વિશેષથી ભૂ – ભવતિ. એ પોતાના સ્વરૂપમાં જ વ્યાપક છે. આહા..હા..! પેલા વિભુ કહે છે ને ? સર્વવ્યાપક ! આત્મા સર્વવ્યાપક છે ને ઢીકણું, પૂછડું. અહીં એ લીધું છે. વિભૂ. પોતાના વિશેષ – ગુણો એમાં એ ભવતિ નામ ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. પોતાના વિશેષ ભૂ, વિશેષણોવાળા ભવતિ, ગુણનો એકલો પુંજ