________________
કળશ-૧૮૪
૫૧૫
(રૂન્દ્રવજ્ઞા)
एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो
: પરે સર્વત પર્વ હૈયા: સાપ-૨૮૪ના
ખંડાન્વય સહિત અર્થ:- “વિત: ચિન્મય: મો: વિ (વિત:) જીવદ્રવ્યનો (ચિન્મય:) ચેતનામાત્ર એવો (માવ:) સ્વભાવ છે, (વિ) નિશ્ચયથી એમ જ છે. અન્યથા નથી. કેવો છે ચેતનામાત્ર ભાવ ? “જિ” નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, સર્વથા શુદ્ધ છે. “જિન જે પરે મવિ: તે પોષા' (જિન) નિશ્ચયથી લે રે માવા) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સંબંધી પરિણામો (તે પપ) તે સમસ્ત પુદ્ગલકર્મના છે, જીવના નથી. “તત: ચિન્મય: બાવ: પ્રઠ્ઠિ: 3%, પરે બાવી: સર્વત: હેયા: પવ' (તત:) તે કારણથી (ચિન્મય મીd:) શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ તે (પ્રોહી: વિ) જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે; (પરે ભાવ:) આની સાથે અણમળતા છે જે દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મસ્વભાવ તે (સર્વત: હેયા: પવી સર્વથા પ્રકારે જીવનું સ્વરૂપ નથી એવો અનુભવ કરવા યોગ્ય છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે; સમ્યક્ત્વગુણ મોક્ષનું કારણ છે. પ-૧૮૪.
एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो
ભાષા: જે સર્વત પર્વ હૈયા: ૨૮૪ આહા...હા...! ચેતનાથી સિદ્ધ કરીને હવે કહે છે, “વિત: વિન્મય: માવઃ પુર્વ વિત: એટલે “જીવદ્રવ્ય છે ને ? “જીવદ્રવ્યનો....” ચિન્મય: “ચેતનામાત્ર એવો.” “ભવ:” નામ સ્વભાવ છે.” બસ ! એ તો એનો ચેતનામાત્ર સ્વભાવ છે. સ્વભાવવાન જીવદ્રવ્ય, સ્વભાવવાન જીવદ્રવ્ય, એનો ચેતનામાત્ર સ્વભાવ છે. જાણવું-દેખવું ચેતના એ એનો સ્વભાવ છે. કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ એનો સ્વભાવ નથી. આહાહા...! આવું (કહે) એટલે એમ કહે કે, બધા ચારિત્રને ઉડાડે છે. પણ ચારિત્ર એને ન કહેવાય, ભાઈ ! સમ્યગ્દર્શન