________________
૪૯૪
કિલામૃત ભાગ-૫
દૃષ્ટિ આમ એક છે. અનુભવની દૃષ્ટિમાં વસ્તુ એક છે. સમજાણું કાંઈ ? પણ અનુભવી વસ્તુ છે એકથી ભિન્ન. આહાહા...! એવી ચીજ “વિશુદ્ધે “સર્વ કર્મની ઉપાધિથી રહિત.” એવો અનુભવ છે. આ એક શ્લોકમાં અનુભવની વ્યાખ્યા કરી. વિશેષ કહેશે..
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાહૂતવિક્રીડિત)
अद्वैतापि हि चेतना जगति चेद् द्दगज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत् । तत्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४-१८३ ।।
ખંડાન્વય સહિત અર્થ :- તેન વિ નિયત સપ્તરૂપ તુ તેન) તે કારણથી (ચિત) ચેતનામાત્ર સત્તા (નિયતં) અવશ્ય (તિરૂપ તુ) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ બે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને દઢ કરે છે – “વેત્ નપતિ વેતના કતા
પિ તદ્ વિજ્ઞપ્તિરૂપં ત્યને સી તિમ્ વ ત્ય' (વે) જો એમ છે કે (નાતિ) રૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી વેતન) સ્વપરગ્રાહક શક્તિ, કેવી છે ) (ગદ્દેતા
પિ) એક-પ્રકાશરૂપ છે તથાપિ (દરજ્ઞપ્તિરૂપ ત્યજી દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવાં બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો – “સા સ્તિત્વમ્ પર્વ ત્યને” (સી) તે ચેતના (અસ્તિત્વમ્ વ ચેનેતો પોતાના સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય. શા કારણથી? સામાન્યવિશેષરૂપવિરહા' (સામાન્ય) સત્તામાત્ર અને વિશેષ) પર્યાયરૂપ, તેમના વિરહાત) રહિતપણાને કારણે. ભાવાર્થ આમે છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે, જેથી સમસ્ત શેય વસ્તને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – યાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે રૂપે પરિણમે છે – તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે. આવી બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. અહીં કોઈ આશંકા